Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમ SP પર પોતાનો વોટ બરબાદ ન કરે, વોટ BSP ને આપે જેથી BJP હારે

Webdunia
શનિવાર, 21 જાન્યુઆરી 2017 (12:05 IST)
બસપા પ્રમુખ માયાવતીએ શનિવારે લખનૌમાં મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે કેન્દ્રની નીતિથી લોકો પરેશાન છે અને દાદરી જેવી ઘટનાઓએ બીજેપીની પોલ ખોલી દીધી છે. સાથે જ તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તેઓ સપા માટે પોતાનો વોટ બરબાદ ન કરે. પોતાના વોટ બસપાને આપે જેથી ભાજપાને હરાવી શકાય. 
 
સપા પર હુમલો કરતા તેમણે કહ્યુ કે સરકારે બાગી ચેહરાઓને સૌની સામે ઉજાગર કરવા જોઈએ. બાપ-બેટા પોતાની જ રાજનીતિમાં ફસાયા છે.  મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે મુલાયમ અને અખિલેશે આ નાટક રચ્યુ છે. 
 
સપામાં મચેલ ધમાસાન પર  નિશાન તાકતા તેમણે કહ્યુ કે છેવટે સપાને કોંગ્રેસ સાથે જવાની જરૂર પડી ગઈ. અખિલેશના કાર્યકાળમાં કાયદો વ્યવસ્થા બિલકુલ ઠપ્પ થઈ ગઈ છે. યૂપીમાં અત્યાર સુધી 500 રમખાણો થયા છે. અખિલેશને સારા ઉમેદવાર મળી રહ્યા નથી.  એવુ લાગે છે કે હવે અખિલેશ જ કોંગ્રેસનો ચેહરો બનશે. 
 
અનામત પર માયાવતીએ બીજેપી અને આરએસએસ પર હુમલો કર્યો અને કહ્યુ કે હવે લોકો જ આ બંને પાર્ટીઓને જવાબ આપશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments