Webdunia - Bharat's app for daily news and videos

Install App

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનો તરીકો શું છે?

Webdunia
સોમવાર, 20 જાન્યુઆરી 2020 (11:50 IST)
પાછલા વર્ષ સુધી આધાર કાર્ડ સરકારી કાર્ય માટે જરૂરી હતું પણ હવે આવું નથી. જેમ કે સિમ કાર્ડ માટે તમને આધાર નંબર આપવાની જરૂરત નથી. પણ તેનો આ અર્થ નહી કે આધાર કાર્ડની જરૂરત નથી રહી. આધાર કાર્ડ આજે પણ એક જરૂરી ઓળખ પત્ર છે. પણ મુશ્કેલી ત્યારે થઈ જાય છે જ્યારે તમે અચાનકથી આધારની જરૂરત પડે છે અને અમે ઑનલાઈન આધાર કાઢવુ હોય છે. પણ મોબાઈલ નંબર બદલી ગયું હોય છે. તો ચાલો આજે અમે તમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાના તરીકા જણાવીએ છે. 
 
જો તમે ઘરે બેસ્યા તમારા આધાર કાર્ડમાં તમારું મોબાઈલ નંબર બદલવા ઈચ્છો છો તો ભૂલી જાઓ, કારણકે આવુ શકય નથી. તમે પોતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નહી કરી શકો. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ માત્ર આધાર સેંટરથી જ હોય છે. તો આ સવાલ આવે છે કે તમારા ઘરની પાસના આધાર સેંટરની જાણકારી કેવી રીતે મળશે. આવો જાણીએ છે. 
 
તમે તમારા મોબાઈલથી જ ઘર બેસીને ખબર લગાવી શકો છો કે તમારી આસપાસ આધાર સેંટર ક્યાં છે તો સૌથી પહેલા ફોનના બ્રાઉજરમાં https://uidai.gov.in/ પર જવું. ત્યારબાદ તેમના ડાબી તરફ Update Aadhaatનો વિક્લ્પ મળશે. 
 
આ સેક્શનમાં Update Aadhaar at Enrolment/Update centre ના વિક્લ્પ પર તમને કિલ્ક કરવું છે. ત્યારબાદ તમને સામે એક વિંડો ખુલશે જેમાં આધાર સેંટર સર્ચ કરવા માટે  State, postal pin code અને Search Box ના વિક્લ્પ મળશે. 
 
ત્યારબાદ તમે તમારી સુવિધાપ્રામાણે વિક્લ્પ ચયન કરીને આધાર સેંટર પર જઈ શકો છો. ત્યા ગયા પછી તમને આધારનો ઓથેંટિકેશન થશે અને તમારાથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાનો આવેદન લઈ લેવાશે. આવેદનના થોડા દિવસ પછી તમને આધારમાં નવું મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. તમે  https://resident.uidai.gov.in/check-aadhaar-status પર જઈને પણ અપડેટનો સ્ટેટસ ચેક કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments