rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sukanya Samriddhi Yojana નવું અપડેટઃ આજે જ કરો આ કામ નહીંતર તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે?

Sukanya Samriddhi Yojana
કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના, જે 2015 માં શરૂ કરવામાં આવી હતી, તે લાંબા સમયથી રોકાણકારોમાં લોકપ્રિય પસંદગી રહી છે. આ યોજના ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય માટે સલામત અને નફાકારક બચત વિકલ્પ પ્રદાન કરે છે.
 
જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે આ સ્કીમ પર લગભગ 8.2 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે, જે અન્ય બચત યોજનાઓની તુલનામાં ખૂબ આકર્ષક છે. જો કે, હવે આ યોજનામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે. નવા નિયમો અનુસાર દાદા-દાદી દ્વારા ખોલવામાં આવેલા ખાતા માતા-પિતાના નામે ટ્રાન્સફર કરવાના રહેશે. આ ઉપરાંત, જો કોઈએ તેની પુત્રીના નામે બે ખાતા ખોલાવ્યા છે, તો તે ખાતા તરત જ બંધ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં ભયંકર રોડ દુર્ઘટના કારમાં લાગી આગ 4 ભારતીયની સળગીને મોત