Dharma Sangrah

436 રૂપિયામાં મેળવો 2 લાખનો લાભ

Webdunia
સોમવાર, 18 માર્ચ 2024 (14:30 IST)
4
PM Jeevan Jyoti Bima Yojana માં પૉલીસી ધારકને દર વર્ષે 436 રૂપિયાની ચુકવણી કરવી પડશે. એક વર્ષ પહેલા આ યોજના માટે માત્ર 330 રૂપિયા આપવા પડતા હતા પણ પછી પ્રીમિયમ રાશિને વધારી દીધુ. પ્રીમિયમની ચુકવની એક જૂનથી 30 ના વચ્ચે કરાશે. 
 
આ યોજના હેઠળ 18 થી 50 વર્ષની વયના વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. જો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના આશ્રિતોને 2 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. આ માટે, વીમાધારકે પ્રતિ વર્ષ માત્ર રૂ. 436નું પ્રીમિયમ ચૂકવવું પડે છે અને તેને એક વર્ષ (1 જૂનથી 31 મે સુધી) કવરેજ મળે છે.
 
દેશના નાગરિકોને આર્થિક રૂપથી મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તે યોજનાઓમાંથી એક છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના  (PM Jeevan Jyoti Bima Yojana) જેમાં દેશના બધા નાગરિકોને વીમો કરવાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાના લાભ ઉઠાવવા માટે માત્ર 436 રૂપિયા વર્ષના આપવા પડે છે. જે પછી લાભાર્થીને 2 લાખ રૂપિયાનો વીમાનો ફાયદો મળે છે. કેંદ્ર સરકારે આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરી હતી. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments