Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુછ રંગ પ્યાર કે એસે ભીની દાદી બુઆ એટલે કે અમિતા ઉદ્દગાતાનુ નિધન

Webdunia
બુધવાર, 25 એપ્રિલ 2018 (16:16 IST)
મુંબઈ ટીવી શો કુછ રંગ પ્યાર કે એસે ભી માં દાદી ભુઆનુ પાત્ર ભજવી રહેલી સીનિયર એક્ટ્રેસ અમિતા ઉદ્દગાતા હવે આપણી વચ્ચે રહી નથી. સમાચારનુ માનીએ તો અમિતા છેલ્લા ચાર દિવસોથી બીમાર ચાલી રહી હતી.  જેને કારણે તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફેફસા ફેલ થવાને કારણે ગઈકાલે રાત્રે તેમણે પોતાનો દમ તોડ્યો. 
 
અમિતાએ કુછ રંગ પ્યાર કે ઐસે ભી ઉપરાંત મન કી આવાજ પ્રતિજ્ઞા, મહારાણા પ્રતાપ, બાબા એસો વર ઢૂંઢો અને ડોલી અરમાનો કી માં પણ કામ કર્યુ હતુ. અમિતાના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. અમિતા એક થિયેટર આર્ટિસ્ટ પણ હતી અને તેના નેગેટિવ શેડ્સને નાના પડદાં પર ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Homemade Night Cream For Oily Skin: ઑયલી સ્કિન પર લગાવો આ નાઈટ ક્રીમ જાણો ઘરે કેવી રીતે કરવુ તૈયાર

વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ વિશેષ - આત્મહત્યાના વિચાર આવે તો શુ કરવુ ? ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકર

30 દિવસ સુધી દરરોજ ખાવ એક કેળું, સુધરી જશે પેટની હાલત અને અનેક રોગો થશે દૂર

ડાયાબીટીસ તમારો વાળ પણ વાંકો નહિ કરી શકે જો તમે પીશો આ કાઢો, કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર લેવલ

ગણેશોત્સવ પર આ રીતે બનાવો ગણેશજીના પ્રિય ભોગ શ્રીખંડ નોંધી લો સરળ રેસીપી

આગળનો લેખ
Show comments