Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મહેતાની અભિનેત્રીની બહેનનું નિધન

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2024 (14:04 IST)
Tarak Mehta Ka Oolta Chashma: TMKOC ફેમ જેનિફર મિસ્ત્રીની બહેનનું નિધનઃ એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતી, અભિનેત્રીએ કહ્યું- હું સાવ ભાંગી ગઈ છું
 
Tarak Mehta Ka Oolta Chashma: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેની નાની બહેન ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી જેની મૃત્યુ થઈ છે.  આ સમયે તેની પાસે કોઈ કામ પણ નથી. આવો જાણીએ આ વિશે અભિનેત્રીનું શું કહેવું છે.
 
પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીનું જીવન દુ:ખથી ઘેરાયેલું છે. અભિનેત્રીએ પહેલા જ શોને અલવિદા કહી દીધું છે. જેનિફર મિસ્ત્રી શો છોડ્યા બાદથી સતત સમાચારમાં છે. તેણે શોના નિર્માતા અસિત મોદી સામે મોરચો ખોલ્યો છે. જેનિફર સોશિયલ મીડિયા પર અસિત મોદી વિરુદ્ધ સતત વીડિયો શેર કરી રહી છે. જ્યારે જેનિફર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડીને બેરોજગાર છે, જેનિફરની બહેન વેન્ટિલેટર પર હતી છે અને તેના નાના ભાઈનું પણ નિધન થયું છે. ત્યારે તેની બહેનનુ પણ નિધન થઈ ગયુ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તમારું શરીર સ્વસ્થ છે કે નહીં તે કેવી રીતે જાણશો ? સ્વસ્થ શરીરમાં દેખાય છે આવા લક્ષણો

માખણ-મિશ્રી જ નહી શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે ધાણાની પંજરીનો પ્રસાદ, જાણો બનાવવાની Recipe

પંજરી બનાવવાની રીત

શીતળા સાતમ સ્પેશલ રેસીપી - આ રીતે બનાવો કંકોડા નું શાક

Randhan Chhath recipes- રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ

આગળનો લેખ
Show comments