Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tarak Mehta Ka Ooltah Chasma ની દયાબેનને અલ્ટીમેટમ - તમારી પાસે ફક્ત 30 દિવસ, પરત આવો નહી તો..

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2019 (16:32 IST)
Tara k Mehta Ka Ooltah Chasma - તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા અભિનેત્રી દિશા વકાની લાંબા સમયથી આ શો ની સ્ક્રીનમાંથી ગાયબ છે.  મા બન્યા પછી દિશા વકાનીએ આ શો થી દૂર રહેવુ પસંદ કર્યુ હતુ.   પણ હવે જાણવા મળ્યુ છેકે શો મં દિશાને પરત લાવવાની કોશિશ ઝડપી બની રહી છે.  આવામાં દિશા વકાનીને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. રિપોર્ટ્સ મુજબ દિશાને કહેવામાં આવ્યુ છે કે તે 30 દિવસની  અંદર 
 
સૂત્રોના જણાવ્યા મુજબ  દિશાને કહેવામાં આવ્યુ છે કે ઓ અભિનેત્રી 30 દિવસમાં પરત નહી આવે તો તેના સ્થાન પર કોઈ અન્ય અભિનેત્રીને દયા બેનનુ પાત્ર ભજવવા માટે આપી દેવામાં આવશે.  હાલ પ્રોડ્યુસર અસિત મોદી પણ આ બાબત નથી જાણતા કે દિશા સિવાય એ કંઈ અભિનેત્રી હશે એ દયાનો રોલ ભજવશે.   તેથી અસિત મોદીએ દયાને અંતિમ તક આપી છે કે તે 30 દિવસની અંદર શો માં પરત આવી જાય. 
 
જી સિને એવોર્ડ્સ દરમિયાન પણ શો ના પ્રોડ્યુસરે કહ્યુ કે શો માં દયાબેનની ટૂંક સમયમાં જ કમબેક થશે.   સૂત્રોના જણાવ્યા મુજબ 
પ્રોડ્યુસર્સએ દિશાના કમબેકને લઈને કહ્યુ હતુ કે બહુ થઈ ગયુ. હવે તો બસ દિશા વકાની 30 દિવસમાં શો ની અંદર આવી જાય નહી તો તેને રિપ્લેશ કરી દેવામાં આવશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments