Webdunia - Bharat's app for daily news and videos

Install App

Siddhaanth Vir Surryavanshi Death: Anand Vir Surryavanshi નુ જિમમાં વર્કઆઉટને કારણે થયુ મોત

Webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (15:48 IST)
Siddhaanth Vir Surryavanshi Death: ટીવીના ઈડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંથી એક સિદ્ધાંત વીર સૂર્યવંશીનુ 46 વર્ષની વયમાં નિધન થઈ ગયુ છે. સૂત્રોના મુજબ સિદ્ધાંતનુ મોત જીમમાં વર્કઆઉટ દરમિયાન થયુ છે. 
 
અભિનેતા જય ભાનુશાળી(Jay Bhanushali) એ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સિદ્ધાંતની તસવીર પોસ્ટ કરીને તેમણે લખ્યું, "બહુ જલ્દી ચાલ્યો ગયો"
 
એક મોડલના રૂપમાં પોતાનુ કરિયર શરૂ કર્ય અબાદ સિદ્ધાંત વીર સૂર્યવંશી જેને આનંદ સૂર્યવંશી  (Anand Vir Surryavanshi aka Siddhaanth Vir Surryavanshi) ના નામથી પણ ઓળખવામાં આવે છે એ કુસુમ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની અંતિમ પરિયોજનાઓમાં ટીવી શો ક્યો રિશ્તો મે કટ્ટી બત્તી અને જીદ્દી દિલ સામેલ છે. 
 
ઉલ્લેખનીય છે કે સિદ્ધાંતે અગાઉ ઈરા સાથે લગ્ન કર્યા હતા, જેમને તેણે 2015માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેણે 2017માં એલેસિયા સાથે લગ્ન કર્યા. તેને તેના પહેલા લગ્નથી એક પુત્રી હતી, જ્યારે એલેસિયાને તેના અગાઉના લગ્નથી એક પુત્ર હતો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

આગળનો લેખ
Show comments