Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્ટ્રેસે સંન્યાસ લઈ ભગવા કર્યો ધારણ, મુંબઈ છોડીને તીર્થયાત્રા પર નિકળી

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (17:46 IST)
"સ્વરાગિની" અને "અગલે જનમ મોહે બિટિયાહી કીજો" જેવા ટીવી શોમા જોવાતા નુપુર અલંકારને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 27  વર્ષના એક્ટિંગ કરિયર પછી નુપુર ગ્લેમર લાઈફ મૂકી સંન્યાસી બની ગઈ છે. નુપુર શોબિજની દુનિયાને અલવિદા કહી મોહ-માયા મૂકી તીર્થયાત્રા પર નિકળી ગઈ છે. 
 
નુપુર અલંકાર કોવિડ લૉકડાઉનના સમયે પૈસાની પરેશાનીથી ઝઝૂમી રહી હતી. હકીકતમાં નુપુર સંન્યાસ લીધા પછી એક સિંપલ લાઈફ જીવી રહી છે. એક્ટ્રેસ દિવસમાં એક પપૈયા અને એક સફરજન ખાય છે. તેમની પાસે માત્ર ચાર જોડી કપડા અને એક જોડી ચપ્પલ છે. નુપુરએ જણાવ્યુ કે તેના માટે આટલુ જ ઘણૌ છે તે તેમના ખર્ચા વિશે ચિંતિંત નથી. કારણ કે તેણે બધુ ભગવાનની ઉપર જ મૂકી દીધુ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments