Dharma Sangrah

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Webdunia
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં માનવ જીવન સાથે જોડાયેલા અનેક પાસાઓનું વર્ણન કર્યું છે. ચાણક્યને આર્થિક, રાજકીય અને મહાન શિક્ષણશાસ્ત્રી માનવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓના બળ પર સામાન્ય બાળક ચંદ્રગુપ્તને મૌર્ય વંશનો સમ્રાટ બનાવ્યો. ચાણક્યએ એક શ્લોકમાં કહ્યું છે કે આખરે, આર્થિક સંકટ આવવાના શું સંકેતો છે.
 
1. પરિવારમાં વિવાદમાં વધારોઃ- આચાર્ય ચાણક્યના મતે આર્થિક સ્થિતિ માટે પરિવારમાં મતભેદ શુભ નથી. કહેવાય છે કે જે લોકોના ઘરમાં લડાઈ અને ઝઘડાનું વાતાવરણ હોય છે, ત્યાં ગરીબી રહે છે. તેથી ઘરનું વાતાવરણ હંમેશા ખુશનુમા હોવું જોઈએ
 
2. તુલસીના છોડ સુકાય જવો - હિંદુ ધર્મમાં તુલસીનો છોડ પૂજનીય છે. તુલસીના છોડને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે કથળતી આર્થિક સ્થિતિનો સંકેત આપે છે. એટલા માટે કહેવાય છે કે ઘરમાં તુલસીના ઝાડને ક્યારેય સુકવા ન દેવો જોઈએ. 
 
3. પૂજાપાઠથી દૂર થવુ - કહેવાય છે કે જે ઘરોમાં પૂજા થાય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. તેની સાથે સકારાત્મક ઉર્જા પણ આવે છે. જે ઘરોમાં લોકો અચાનક પૂજાથી દૂર થઈ જાય છે ત્યાં આર્થિક સંકટ આવી શકે છે.
 
4. કાચ તૂટવો- નીતિશાસ્ત્ર મુજબ કાચ તૂટવો આર્થિક સ્થિતિ માટે શુભ માનવામાં આવતો નથી. કહેવાય છે કે જે ઘરોમાં કાચ તૂટે છે ત્યાં આર્થિક સંકટ આવવાની શક્યતા છે.
 
5. વડીલોનું સન્માન જરૂરી છે- કહેવાય છે કે જે ઘરોમાં વડીલોનું સન્માન નથી થતું, તે ઘરની આર્થિક સ્થિતિ ક્યારેય સુધરતી નથી. તેથી ઘરના વડીલો સાથે હંમેશા સારો વ્યવહાર કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

સાડા 4 કલાકમાં બનો AI એક્સપર્ટ, Free મળશે સરકારી સર્ટિફિકેટ, 'Yuva AI For All' કોર્સ થયો લોંચ

Video- દુનિયાની સૌથી મોટી રોટલી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે; તેને ઉપાડવા માટે 12 લોકો લાગે છે

VIDEO: બુમરાહ પર 20 મેચનુ બૈન લગાવો.. ભારતીય ક્રિકેટર પર કેમ ભડક્યો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર

9 કરોડની સારવાર માટે લાડલી બેનો પાસેથી 10-10 રૂપિયાની માંગ કરી

વધુ જુઓ..

ધર્મ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

હનુમાન માટે "ભગવાન" શબ્દનો ઉપયોગ કેમ નથી થતો?

આગળનો લેખ
Show comments