Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ - આર્થિક કમજોરીનો ઈશારો આપે છે આ 4 સંકેત તમે પણ જાણી લો

Webdunia
ગુરુવાર, 17 માર્ચ 2022 (00:08 IST)
આચાર્ય ચાણક્યએ ગ્રંથ નીતિ શાસ્ત્રમાં એવુ વાતોનુ વર્ણન કરવામાં આવ્યુ છે જે જીવનને સરળ બનાવે છે. જીવન સાથે જોડાયેલ અનેક પહેલુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિને જીવનમાં એવા સંકેતો મળે છે, જેને તે નજર અંદાજ કરી દે છે. આવા સંકેતો તરફ ધ્યાન ન આપવાને કારણે ઘણી વખત ખોટનો સામનો કરવો પડે છે. આવો જાણીએ ચાણક્ય નીતિ અનુસાર કંઈ વાતો આર્થિક સ્થિતિના કમજોર થવા તરફ ઈશારો કરે છે.  
 
1. ઘરમાં ક્લેશ રહેવો - ચાણક્ય કહે છે જે જે ઘરમાં 24 કલાક વાદ-વિવાદ થતો રહે છે. એ ઘરની આર્થિક સ્થિતિ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. જે ઘરમાં પરિવારના સભ્ય પરસ્પર લડતા રહે છે ત્યા માં લક્ષ્મીનો વાસ રહેતો નથી. તેથી ઘરના બધા સભ્યોએ હળીમળીને રહેવુ જોઈએ. 
 
2. તુલસીનો છોડ સુકાય જવો - ચાણક્ય મુજબ, જે ઘરમાં તુલસીનો છોડ લાગ્યો હોય, ત્યા ધ્યાન રાખવુ જોઈએ કે તુલસીનો છોડ ક્યારેય સુકાય નહી. એવુ કહેવાય છે કે તુલસીનો છોડ સુકાવવો એ આર્થિક સ્થિતિને કમજોર થવાનો સંકેત આપે છે.  એ પણ દર્શાવે છે કે એ ઘરમાં સુખ સમૃદ્ધિમાં કમી થવાની છે. ચાણક્યનો છોડ હંમેશા હર્યો ભર્યો રહેવો જોઈએ. 
 
3. વારેઘડી કાંચનુ તૂટવુ - નીતિ શાસ્ત્ર મુજબ, કાંચનુ તૂટવુ  અશુભ માનવામાં આવે છે. આ દરિદ્રતાનુ કારક હોય છે. એવુ કહેવાય છે કે ઘરમાં તૂટેલો કાચ ન રાખવો જોઈએ. નહી તો ભવિષ્યમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. 
 
4. પૂજા પાઠનો અભાવ - ચાણક્ય કહે છે કે જે ઘરમાં પૂજા પાઠનો અભાવ હોય છે, ત્યા દરિદ્રતાનો વાસ રહે છે. આવા ઘરના સભ્યોમાં સ્નેહ ઓછો થાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments