Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti : જીવનને સુખી બનાવવું હોય તો આચાર્ય દ્વારા જણાવવામાં આવેલી આ 5 વાતો ક્યારેય ભૂલશો નહીં

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (00:34 IST)
આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક નીતિ શાસ્ત્રમાં એવી ઘણી વાતો કહી છે, જે આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. અહીં જાણો આવી જ 5 વસ્તુઓ વિશે, જે વ્યક્તિના જીવનને ખુશ કરવામાં મદદરૂપ થાય છે.
 
1. તમારા પ્રિયજનો સાથે ક્યારેય દગો ન કરશો. ચાણક્ય નીતિ કહે છે કે જે લોકો પોતાના પ્રિયજનો સાથે દગો કરીને અન્ય સમાજમાં ભળી જાય છે, તેમનો વિનાશ નિશ્ચિત છે. તેથી હંમેશા તમારા પ્રિયજનો પ્રત્યે વફાદાર રહો. ખરાબ સમયમાં તમારા જ લોકો તમારી પડખે ઉભા રહે છે.
 
2. ચાણક્ય નીતિ કહે છે કે વ્યક્તિ કદથી નહીં પણ તેના મહાન કાર્યોથી મોટો અને શક્તિશાળી હોય છે. તેથી, કોઈપણ કાર્ય કરતા પહેલા, વ્યક્તિએ પોતાને ઉદ્દેશ્ય તરફ નિર્ધારિત કરવું જોઈએ અને તે કાર્ય કરવા પર  પૂરો ભાર મૂકવો જોઈએ, તો જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઠીક એ જ રીતે જેમ કડકડતી વીજળી પર્વતને તોડી નાખે છે, જ્યારે તે પર્વત જેટલો મોટો નથી. એક નાનો દીવો અંધકારનો નાશ કરે છે, જ્યારે તે અંધકારથી મોટો નથી.
 
3. વ્યક્તિ પાસે જે પણ પર્યાપ્ત છે, તેણે ચોક્કસપણે તેનું દાન કરવું જોઈએ. જે વ્યક્તિ ફક્ત પોતાના વિશે વિચારીને વસ્તુઓને પોતાની પાસે રાખે છે, તે પોતે તે વસ્તુના આનંદથી વંચિત રહે છે અને અંતે ખાલી હાથે રહે છે. જેમ મધમાખીઓ મધ ભેગી કરતી રહે છે, પરંતુ અંતે તેમની પાસે કંઈ નથી.
 
4. જો તમારે ખુશ રહેવું હોય તો તમારા પ્રિયજનો પ્રત્યે ઉદાર વલણ રાખો, વડીલો પ્રત્યે નમ્રતા રાખો, સારા લોકો પ્રત્યે પ્રેમ રાખો અને દુશ્મનો સામે હિંમત રાખો.
 
5. આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે ઉદારતા, શબ્દોમાં મધુરતા, હિંમત, આચરણ માં સમજદારી વગેરે જેવા ગુણો પ્રાપ્ત કરી શકાતા નથી. આ વ્યક્તિના મૂળમાં હોય છે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments