Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારું ભાગ્ય બદલી શકે છે ગણેશજીને ચઢાવેલ એક મોર પંખ

Webdunia
શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (17:55 IST)
મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધા દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી સંકળાયેલા કેટલાક ખાસ ઉપાયોને ગણેશ ચતુર્થી પર કરાય તો પૈસોની સાથે જ જીવનની બીજી ઘણી  સમસ્યાઓને દૂર કરી શકાય છે. આવો જાણીએ મોરપંખથી સંકળાયેલા થોડા સરળ ઉપાય. 
પૈસોથી સંકળાયેલી પ્રોબ્લેમ 
જે લોકોને પૈસાની ઉણપ રહે છે એ પર્સમાં આ મોરપીંછ રાખો 
રોકાયેલા કામ થશે પૂરા 
આ મોરપીંછને હમેશા સાથે રાખતા પર રોકાયેલા કામ પૂરા થવા લાગે છે. 
બાળક જિદ્દી હોય તો 
એ બાળકના માથાથી પગ સુધી મોર પંખ ઘુમાવી દો. ફાયદા થશે. 
ડરાવના સપના આવતા હોય તો 
રાતમાં ડરાવના સપના આવતા હોય તો મોરપંખને ચાંદીના તાવિજમાં ઓશીંકા પાસે રાખીને સૂવો. 
નકારાત્મક શક્તિ 
મોરપંખને કોઈ એવી જગ્યા રાખો જ્યાંથી એ જોવાય તો નકારાત્મકતા દૂર થશે. 
બરકત માટે ઘર 
સાઉથ ઈસ્ટમાં આ મોરપંખને રાખવાથી ઘરમાં હમેશા બરકત રહેશે. 
ચોપડીમાં મોરપંખ 
આ મોરપંખને છાત્ર એમની ચોપડીમાં રાખો તો ભણતરમાં મન લાગવા લાગશે. 
જો વાસ્તુદોષ હોય તો 
જો મુખ્યદ્વાર દોષમાં હોય તો બારણાના ઉપર ત્રણ મોરપંખ લગાડો 
શત્રુ પરેશાન કરી રહ્યા હોય તો 
મંગળવારે મોરપંખ પર હનુમાનજીના માથા સિંદૂરથી શત્રુનો નામ લખો. રાત ભર દેવસ્થાન પર રાખો અને સવારે વહેતો પાણી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments