Webdunia - Bharat's app for daily news and videos

Install App

travel-astrology- દરેક કામ કરતા પહેલા આ વસ્તુ ખાશો તો મળશે સફળતા

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2017 (12:56 IST)
ભારતીય હિંદૂ ઘરમાં જ્યારે પણ કોઈ ઘરમાંથી બહાર જાય છે તો દહી, ખાંડ, ગોળ વગેરે ખાઈને નીકળો છો. મોટા વડીલોનું માનવુ છે કે આવુ કરવાથી  દિવસ શુભ રહે છે અને જે કામ માટે  જઈ રહ્યા હોય છે તે પુર્ણ થાય છે. તેમા કોઈ વિઘ્ન આવતુ નથી. 
 
જ્યોતિષશાસ્ત્રીઓનુ માનીએ તો આ વસ્તુઓ રોજ પોતાનો શુભ પ્રભાવ આપી શકતી નથી. તેથી રોજ જુદી જુદી વસ્તુઓ ખાઈને ઘરથી નીકળવુ જોઈએ જેથી તમને દરેક કામમાં સફળતા મળે. 
 
જ્યારે ઈંટરવ્યુ અથવા શુભ કામ માટે ઘરમાંથી જઈ રહ્યા હોય તો આ વાતોનુ ધ્યાન રાખો. સફળતાનો શૉટ કટ છે આ ટિપ્સ... 
 
- સોમવારે ઠંડુ દૂધ પીને જાવ 
- મંગળવારે ગોળ ખાઈને જાવ 
- બુધવારે તલ ખાઈન જાવ 
- ગુરૂવારે દહી ખાઈને જાવ 
- શુક્રવારે જવ અથવા ઘી ખાઈને જાવ 
- શનિવારે તલ કે અડદ ખાઈને જાવ 
- રવિવારે ઘી ખાઈને જાવ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો

આગળનો લેખ
Show comments