Webdunia - Bharat's app for daily news and videos

Install App

Totke- જરૂરી કામ માટે નિકળી રહ્યા છો તો સફળતા માટે કરો આ કામ

Webdunia
ગુરુવાર, 29 જૂન 2017 (13:43 IST)
જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામથી બહાર નિકળો તો દિવસની શુભતા ખૂબ જરૂરી છે.  અટકળોથી બચવા માટે કેટલાક ઉપાય કારગર છે. 
1. કોઈ પણ જરૂરી કાર્યથી ઘરથી નિકળતા સમયે ઘરના બારણાની બહાર પૂર્વ દિશાની તરફ એક મુટ્ઠી ધુઘંચી(લાલ-કાળી ગુંજા એક પ્રકારની વન ઔષધિ જે ઘણા રોગોમાં કામ આવે છે) ને મૂકી તમારું કાર્ય બોલતા, તેઆ પર બળપૂર્વક પગ મૂકી, કાર્ય માટે નિકળી જાઓ. તો જરૂર જ કાર્યમાં સફળતા મળશે. 
 
2.કોઈ પણ કાર્યની સિદ્ધી માટે જતા સમયે ઘરથી નિકળતા પહેલા હાથમાં રોટલી લો. રસ્તામાં જ્યાં પણ કાગડા જોવાય, ત્યાં રોટલીના ટુકડા નાખવું અને આગળ વધી જાઓ. તેનાથી સફળતા મળે છે. 
 

3. જો કોઈ કામથી જવું હોય, તો એક લીંબૂ લો તેના પર 4 લવિંગ દબાવી આ મંત્રનો જાપ કરો.ॐ શ્રી હનુમતે નમ: . 21 વાર જાપ કર્યા પછી તેને સાથે લઈ જાઓ. કામમાં કોઈ મુશ્કેલી નહી આવશે. 
4. ચપટી હીંહ તમારા ઉપરથી ઉતારીને ઉત્તર દિશામાં ફેંકી નાખો. 
5. સવારે ત્રણ લીલી ઈલાયચીને જમણા હાથમાં "શ્રીં શ્રીં બોલો અને ખાઈ લો પછી બહાર જવું. 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments