Webdunia - Bharat's app for daily news and videos

Install App

તંત્ર શાસ્ત્રથી - આ ખાસ વસ્તુઓને પહેરવાથી દૂર થાય઼ છે મની પ્રોબ્લેમ

Webdunia
રવિવાર, 27 નવેમ્બર 2016 (12:40 IST)
તંત્રમાં દરેક દેવી-દેવતા ના મંત્રની સિદ્ધિ માટે એક નિર્ધારિત માળાનું ખાસ મહત્વ હોય છે . સાથે જે કેટલીક એવી પણ માળા છે , જેને માત્ર શુભ મૂહૂર્તમાં પહેરી લેવાથી અપાર  ધન , સમૃદ્ધિ , યશ વૈભવ અને કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિ મળી શકે છે. આવો જાણીએ એવી માળાઓ અને એમના ઉપાય વિશે તંત્રમાં શું કહ્યું છે. 











રૂદ્રાક્ષના નાના મણકાની માળા વધારે શુભ હોય છે . એને પહેરવાથી એકાગ્રતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. 
સ્ફટિકની માળા ધારણ કરવાથી શુક્ર ગ્રહના દોષ દૂર થાય છે . એને પહેરવાથી ગુસ્સા શાંત થાય઼ છે અને દરિદ્રતા દૂર થાય઼ છે. 
 

શ્યામ તુલસીના માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે . સાથે જ યશ , કીર્તિ અને સૌભાગ્ય વધે છે. 
 
આસમાની માળા પહેરવાથી પ્રેમ સંબંધોમાં મજબૂતી આવે છે . પતિ -પત્નીના વચ્ચેનું વિવાદ દૂર થાય છે . એશવર્યમાં વધારો થાય છે. 
 
 
કમળના બીયડની માળાને ને કમળકાકડીની માળા કહેવાય છે . આ માળાને પહેરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય઼ છે . સાથે જ શત્રુ મુશ્કેલીઓ પણ દૂર થાય઼ છે. 
 

જાંબુની માળા ધારણ કરવાથી શનિ દોષ ખત્મ થઈ જાય છે . સાથે જ ધન લાભ પણ થાય઼ છે. 
હળદરની માળાથી બગલામુખીના મંત્રના જપ કરાય છે .  આ માળાને દુર્ભાગ્ય દૂર કરનારી પણ કહેવાય઼ છે
 
વેજયંતી માળા ધારણ કરવી ખૂબ શુભ ફળદાયક છે .  આથી ન માત્ર માનસિક શાંતિ મળે છે પણ કાર્યક્ષેત્રમાં પણ સારા પરિણામ મળવા લાગે છે. 
 
મૂંગાની માળા થી મંગળ ગ્રહની શાંતિ થાય છે. ભૂત પ્રેત અને જાદૂ ટોનાની અસર થાય છે. વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ થાય છે. 
નવ ગ્રહ રત્ન માળામાં બધ ગ્રહના રત્નોને સમાહિત કરાયુ છે. આ માળાને પહેરવાથી યશ વૈભવ એન ભૈતિક સુખ સમૃદ્ધિ વધે છે . 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments