Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એક ઉપાય કરશો તો જલ્દી થશે લગ્ન

Webdunia
શનિવાર, 9 જૂન 2018 (17:12 IST)
ગુરૂવારના દિવસે 225 ગ્રામ લોટના પાંચ ગોળા બનાવો અને તેમા હળદર, ઘી, ગોળ અને ચણા મુકીને ગાયને ખવડાવો. આ દરમિયાન તમારી મનોકામના ગાયના કાનમાં કહી દો. જો કે આ ધ્યન રાખો કે ગાય સફેદ નહી હોવી જોઈએ. 
 
જો લગ્ન નથી થઈ રહ્યા તો આવા જાતકના ન્હાવાના પાણીમાં 21 ગુરૂવાર સુધી એક ચપટી હળદર નાખીને સ્નાન કરવુ જોઈએ. તેનાથી જલ્દી લગ્ન થવાના યોગ પ્રબળ થઈ જાય છે. 
 
કોઈપણ મહિનાની શુક્લ પક્ષના ગુરૂવારના દિવસે એક પ્લેટમાં પાંચ મીઠાઈ, ત્રણ ઈલાયચી, બે સોપારી અને ઘી નો દીવો લઈને સરોવરના કિનારે જઈને પૂજા કરો. દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો

આગળનો લેખ
Show comments