Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે ગુરૂવારે હળદરના આ ઉપાય બદલી નાખશે તમારુ જીવન

Webdunia
ગુરુવાર, 27 જૂન 2019 (10:11 IST)
હળદર દરેક રસોઈનો મુખ્ય ભાગ છે. આ મસાલામાં સર્વાધિક મહત્વની છે. પણ જેટલુ આ આરોગ્ય માટે લાભકારી છે એટલુ જ ધાર્મિક મહત્વ પણ છે. હળદર એક પ્રકારની ઔષધી છે. જેમા દૈવીય ગુણ છે. વિવાહમાં વર-વધુને હળદર ચઢાવવા પાછળ પણ આ મહત્વ છે કે તેમને નેગેટિવ શક્તિઓથી બચાવવામાં આવે.  સાથે જ આરોગ્ય અને સુંદરતાના લાભ પણ મળે. હળદરના ધાર્મિક મહત્વ દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે. 
 
- પૂજા સમયે કાંડા પર કે ગરદન પર હળદરનો નાનકડો ટીકો લગાવવાથી બૃહસ્પતિ મજબૂત થાય છે અને વાણીમાં મજબૂતી આવે છે. 
- હળદરનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો અંત આવે છે. ગુરૂ ગ્રહમાં અનુકૂળતા આવે છે. 
- પૂજા પછી માથા પર હળદરનુ તિલક લગાવવાથી વિવાહ સંબંધી કાર્યોમાં સફળતા મળે છે. 
- ઘરની બાઉંડ્રીની દિવાલ પર જો હળદરની રેખા બનાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી 
- ન્હાતી વખતે જો ન્હાવાના પાણીમાં ચપટી હળદર નાખીને ન્હાવામાં આવે તો આ શારીરિક અને માનસિક શુદ્ધતા આપે છે. કેરિયરમાં સફળતા માટે પણ આ પ્રયોગ અચૂક છે. 
- હળદરની ગાંઠ પર લાલ દોરો લપેટીને માથા પાસે મુકવામાંઅ અવે તો ખરાબ સપના આવતા નથી. બહારી હવાથી પણ બચાવ થાય છે. 
- દર ગુરૂવારે શ્રી ગણેશને માત્રે એક ચપટી હળદર ચઢાવવામાં આવે તો વિવાહ સંબંધી અવરોધો દૂર થાય છે. 
- ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમા પાછળ હળદરની પડિકી સંતાડીને મુકવામાં આવે તો જલ્દી લગ્નના યોગ બને છે. 
- હળદરના પ્રયોગથી જીવનમાં સંપન્નતા આવે છે. આ માણસની નકારાત્મકતા દૂર કરે છે. તેથી તેને હવનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. 
- સૂર્યને હળદર ભેળવેલુ જળ ચઢાવવાથી છોકરીના લગ્ન મનપસંદ યુવાન સાથે થાય છે. ଓ
- હળદરની માળા દ્વારા કોઈપણ મંત્ર જાપ કરવામાં આવે તો વિલક્ષણ બુદ્ધિના સ્વામી બની શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

9 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓના ચમકશે નસીબ, ધનમાં થશે વધારો

સાપ્તાહિક રાશિફળ- 9 સેપ્ટેમ્બર થી 15 સેપ્ટેમ્બર સુધીનુ રાશિફળ

8 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર મહાદેવની રહેશે કૃપા

7 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે ગણેશ ચતુર્થીનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે બાપ્પાની કૃપા

6 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે કેવડાત્રીજનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે શિવ-પાર્વતીની કૃપા

આગળનો લેખ
Show comments