Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ તંત્ર મંત્ર - આ રીતે તમે જાણી શકો છો કોઈનો પણ સ્વભાવ

Webdunia
રવિવાર, 22 જાન્યુઆરી 2017 (05:53 IST)
માણસનુ લગભગ એક તૃતીયાંશ જીવન સૂવામાં વીતી જાય છે. મેડિકલ સાયંસ મુજબ એક સ્વસ્થ મનુષ્યને 24 કલકામાંથી લગભગ 6 થી 8 કલાક ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. સૂવાની અવસ્થામાં આપણે અવચેતન અવસ્થા કહીએ છીએ અને બિલકુલ નિશ્ચિત થઈ જઈએ છીએ. દરેક મનુષ્યની સૂવાની રીત એકબીજાથી જુદી હોય છે.  એ જ રેતે દરેક માણસની બોલવાની રીત પણ જુદી જુદી હોય છે. 
 
સામુદ્રીક શાસ્ત્ર કે શરીર લક્ષન વિજ્ઞાન મુજબ કોઈ પણ વ્યક્તિને સૂતા કે બોલતા જોઈને તેના સ્વભાવ વિશે ઘણુ બધુ જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર કે શરીર લક્ષણ વિજ્ઞાનના હેઠળ આ સંબંધમાં વિસ્તૃત માહિતી આપી છે. જાનો કેવી રીતે સૂનારા અને બોલનારાનો સ્વભાવ કેવો હોય છે 
 
પડખું ફેરવીને સૂવુ - આવા લોકો સમજૂતીવાદી હોય છે. સાફ સુથરા રહેવુ સારુ ભોજન કરવુ તેમને પ્રિય હોય છે. શોધ કરવી તેમનો મુખ્ય શોખ છે. આ આદર્શ જીવન જીવવુ પસંદ કરે છે. 
 
જોરથી બોલવુ - ઉંચા અવાજમાં બોલનારા લોકો બીજા લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. કે હઠપૂર્વક અધૂરા જ્ઞાનને બીજા પર થોપવા માંગે છે. આવા લોકો બીજાની વાત સાંભળવી પસંદ કરતા નથી. 
 
 
સૂતા પહેલા પગ હલાવવા 
 
કેટલાક લોકો સૂતા પહેલા પગ હલાવે છે. પણ આને સારા લક્ષણ નથી માનવામાં આવતા. આવા લોકો સદૈવ કોઈને કોઈ ચિંતા સતાવતી રહે છે. આ ખુદ કરતા વધુ કુંટુબના લોકો માટે વિચારે છે. 
 
પગ દબાઈને સૂવુ 
 
સમુદ્ર શાસ્ત્ર મુજબ જે લોકો પગ દબાવીને સૂઈ જાય છે અને જેમને શરીરને ઢાંકીને સૂવાની ટેવ છે આવા લોકો જીવનમાં ચોક્કસ રૂપે સંઘર્ષપૂર્ણ રહે છે. આ પરિસ્થિતિઓ મુજબ ખુદને ઢાળે લે છે. આ તેમની સૌથી મોટી વિશેષતા હોય છે. તેઓ વ્યવ્હારકુશલ હોય છે. આ બધા ઉપરાંત તેઓ સહેલાઈથી બધા સાથે મિક્સ થઈ જાય છે.  
 
શરીર સંકોચાઈને સૂવુ 
 
આવા લોકો ડરપોક હોય છે. તેમના મનમાં અસુરક્ષાની ભાવના હોય છે. તેમને એક અજાણતો ભય સતાવે છે. આ વાત કોઈને તેઓ બતાવતા નથી. તેમને અજાણ્યા લોકો સાથે રહેવુ પસંદ નથી. આ લોકો મોટાભાગે એકલા રહેવુ પસંદ કરે છે. આવા લોકોને નશાની લત લાગવાની શક્યતા હોય છે. ક્યારેક તેઓ ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments