Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરથી નિકળતા પહેલા કરી લો માત્ર આ 3 કામ પછી જુઓ કેવી રીતે તમારા બધા કામ તરત થશે

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2018 (16:04 IST)
અમે બધા સફળતા ઈચ્છે છે અમારા દરેક કાર્ય સફળ અને નિર્વિઘ્ન થાય પણ એવું નહી હોય છે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય થી બહાર નિકળી રહ્યા હોય કે પછી કામમાં  સફળતા ઈચ્છતા હોય તો એને અજમાવીને જુઓ 
 
ઘરથી કોઈ પણ શુભ કાર્ય માટે નિકળતા સમયે શ્રી ગણેશાય નમ : બોલો પછી વિપરીત દિશામાં 4 પગ જાઓ , ત્યારબાદ કાર્ય પર હાલ્યા જાઓ , કાર્ય જરૂર બનશે. 
ઘરથી નિકળતા પહેલા ગોળ ખાઈને અને થોડું પાણી પીવીને જ જાવું, તો કાર્યમાં સફળતા મળશે
ઘરના દ્વાર બહાર કાળી મરીના દાણ વિખેરી દો અને એના પર પગ મૂકીને નિકળી જાઓ અને ફરે વળીને ન જુઓ. પોતાની સાથે 5 આખી લવિંગ રાખો. આ ઉપાયથી બગડેલા કામ બનશે અને સફળતા જરૂર મળશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો

9 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે માં લક્ષ્મીની નજર

આગળનો લેખ
Show comments