Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra mantra totka - ઘરને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે 21 દિવસ કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (14:42 IST)
ઘરમાં રોજ કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે. જેનુ મુખ્ય કારણ હોય છે ઘરનુ અશુદ્ધ થવુ. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે તો સમજી લેવુ જોઈએ કે હવે ઘરને શુદ્ધ અને પવિત્ર કરવાની જરૂર છે.  શાસ્ત્રોમાં ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે. તેમાથી એક ઉપાય અમે તમને બતાવી રહ્યા છીએ. આ ઉપાયથી તમે તમારા ઘરને શુદ્ધ અને પવિત્ર બનાવી શકો છો. તો આવો તમને બતાવીએ છીએ આ ઉપાય વિશે.. 
ઈકવીસ દિવસ સુધી રોજ સૂર્યાસ્ત સમયે સ્નાન કરીને ગાયનું અડધો લીટર કાચા દૂધને લઈને તેમા નવ ટી પા મધ મિક્સ કરો. સ્વચ્છ કપડાં પહેરીને આ દૂધને ઘરના ખૂણે ખૂણે છાંટી દો. 
જ્યારે દૂધને આખા ઘરમાં છાંટતા મુખ્ય દરવાજા પર આવો તો જે દૂધ બાકી બચી જાય તેને ધારથી ઘરના દરવાજાના ખૂણા પર રેડી દો.                                     
 
આ પ્રક્રિયા કરતા તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા રહો. તમે આ ઉપાય પૂરા મન અને શ્રદ્ધાથી એકવીસ દિવસ સુધી કરો. ઘર પવિત્ર અને શુદ્ધ થશે સાથે જ બધા પ્રકારના અવરોધો ઘરની મિલો દૂર રહેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments