Webdunia - Bharat's app for daily news and videos

Install App

See-Video- ટોટકા - શુ કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ... તો અપનાવો આ ઉપાય...

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (17:38 IST)
જો કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ કે કારણ વગર પરેશાન કરી રહ્યુ છે મતલબ કોઈપણ માણસ તરફથી તમને ખૂબ પરેશાની થઈ રહી હોય તો તમે નારિયળનો આ સહેલો ઉપાય કરીને આવા દુશ્મનથી મુક્તિ મેળવી શકો છો.. કે પછી તમારા પૈસા પરત મેળવી શકો છો.  આવો જાણીએ શુ છે એ ઉપાય.. 
 
આ ઉપાયને કરવા માટે તમારે એક પાણી વગરનુ નારિયળ મતલબ કોપરાનો ગોળો   લેવો પડશે.. 
 
સિંદૂરની શ્યાહી બનાવીને મતલબ સિંદૂરને તેલમાં મિક્સ કરીને એક દંડીની મદદથી કોપરાના કોઈપણ ખૂણામાં શત્રુનુ નામ લખો.. 
 
આ નારિયળને 7 વાર તમારા માથા ઉપરથી ઘડિયાળની ઉંધી દિશામાં ફેરવો.. 
 
ત્યારબાદ નારિયળને કોઈ જૂના ભૈરવ કે મહાકાળીના મંદિરમાં મુકો અને તેમને આ પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો..
 
7 વાર નિયમથી આ ઉપાય કરશો તો તમારા પૈસા પરત મળી જશે અને જો કોઈ પરેશાન કરી રહ્યો હશે તો કરવો બંધ કરી દેશે.. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

આગળનો લેખ
Show comments