Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિથી બચાવશે હનુમાન, કરો બસ આટલુ કામ

Webdunia
શનિવાર, 24 જૂન 2017 (10:02 IST)
શનિવારના દિવસે અને શનિ અમાવસ્યા બંનેથી બચવા માટે આ ઉપાય ખૂબ જ કારગર છે. આ ઉપાયોથી તમે શનિની ક્રૂર દ્રષ્ટિથી છુટકારો મેળવી શકે છે. 
 
આ દિવસે સવારે ઉઠીને સ્નાનાદિ વગેરેથી નિવૃત્ત થઈને શનિદેવ એક આસન બિછાવીને શનિદેવના મંત્ર - ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેય નમ: મત્રની માળાથી 5 વાર જાપ કરો. 
 
આ દરમિયાન પૂજા કરતા માથા પર હનુમાનજીના ચરણ્ણોથી તિલક જરૂર લગાવો. 
 
બ્રહ્મ મુહૂર્તમાં માટીના દીવામાં ચમેલીનુ તેલ નાખીને દીવો પ્રગટાવો. ત્યારબાદ હનુમાન ચાલીસનો પાઠ કરો. આ ઉપરાંત ગોળ અને કેળાને પ્રસાદના રૂપમાં ચઢાવો.  આ ઉપરાંત મંગળવારના દિવસે હનુમાનજીને પીળા લાડુ ચઢાવો. 
 
ત્યારબાદ આખો દિવસ મનમાં શ્રી હનુમતે નમ: મંત્રનો જાપ કરો. ફક્ત શનિ અમાવસ્યા જ નહી દરેક મંગળવારે શનિવારે પણ આ જાપ કરતા રહેશો તો શનિના સાઢેસાતીને કારણે થનારા કષ્ટોનુ નિવારણ થશે. 
 
શનિવારના દિવસે તુલસીના પાન તોડીને તેમની માળા બનાવી લો અને હનુમાન જી અર્પણ કરો. માન્યતા છે કે હનુમાનજી આ માળાને ધારણ કરીને ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments