Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્થિક અડચણો કે નોકરી શોધવામાં સફળતા મેળવવાના અચૂક ઉપાય

Webdunia
સોમવાર, 7 મે 2018 (11:13 IST)
દરેક મનુષ્યની પોતાની જીંદગીમાં ઈચ્છા હોય છે કે તેને સારી નોકરી મળે કે પછી તેને નોકરી અને વેપારમાં ખૂબ પ્રગતિ મ્ળે. પણ ક્યારેક ક્યારેક પર્યાપત યોગ્યતા હોવા છતા અને બધુ ઠીક હોવા છતા પણ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. અનેક લોકો સાથે તો બધુ કરવા છતા જેવુ કે લેખિત પરીક્ષા ઈંટરવ્યુ સારુ જવા છતા પણ નોકરી મળતા મળતા રહી જાય છે કે નોકરી નથી મળતી.  જ્યોતિષિયોનુ માનીએ તો આ બધુ કુંડળીના ગ્રહોને કારણે થાય છે. જો તમારા કામ બનતા બનતા બગડી જાય છે. તમારી નોકરી કે રોજગારમાં અવરોધ આવે છે. તો કેટલાક ઉપાયો દ્વારા તમે આ અવરોધ દૂર કરી શકો છો. 
સારી નોકરી મેળવવા માટે ઉપાય 
 
આર્થિક કે જીવનયાપનમાં આવનારી બધી અડચણોને દૂર કરી શકો છો. આ સફળતા ના ઉપાય સારી નોકરી મેળવવા દર સોમવારે શિવજીના મંદિરમાં જઈને શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવતા આખા ચોખા ચઢાવીને ભગવાન ભોલેનાથને તમારા મનની વાત કરો. તેનાથી નોકરીમાં આવનારા બધા જ અવરોધ દૂર થઈ જશે. 
 
- મહિનાની ની કોઈપન ગણેશ ચોથના દિવસે ગણેશજીનુ કોઈ એવુ ચિત્ર કે મૂર્તિ જેમા તેમની સૂંઢ જમણી બાજુ વળેલી હોય તેના પર 7 કે 11 દુર્વા અર્પિત કરો. પછી ભગવાન આગળ લવિંગ સોપારી મુકીને પૂર્ણ શ્રદ્ધાથી તેમની પૂજા કરો. ત્યારબાદ જ્યારે પણ નોકરી કે કોઈ મહત્વપૂર્ણ કામ પર જવાનુ હોય તો આ લવિંગ અને સોપારીને સાથે લઈને જાવ. તમારા કામમાં સફળતા મળશે. 
- જે વ્યક્તિઓને સારો વેપાર અને નોકરીની ઈચ્છા છે તેઓ પોતાના ઘરમાં બજરંગ બલીનો ફોટો જેમા તેમનુ ઉડતુ ચિત્ર હોય એ લગાવીને પૂજા કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments