Webdunia - Bharat's app for daily news and videos

Install App

Money Fall: હાથથી પડી રહ્યો છે પૈસા તો સમજવુ કે આવશે મોટુ ફેરફાર

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2022 (00:48 IST)
Money Fall from hand - ખિસ્સાથી પૈસા કાઢતા સમયે હમેશા ધરતી પર પડી જાય છે. પણ પૈસા પડવો અપશકુનની નિશાની સમજાય છે. લોકોનો માનવુ હોય છે કે આવુ થવાથી ઘરમાં આર્થિક પરેશાની આવે છે પણ દર સમયે આવુ નહી થાય છે. ઘણી વાર પૈસા ધરતી પર પડવુ તમારા માટે શુભ પણ હોઈ શકે છે. તેથી આવો જાણીએ કે શું સાચે હાથથી પૈસા પડવુ ચિંતાની વાત છે કે આ માત્ર અફવાહ છે. 
 
ફાયદો -નુકશાન પરિસ્થિતિઓ પર નિર્ભર 
વાસ્તુ શાસ્ત્ર મુજબ હાથથી પૈસા પડ્યા પછી થતા ફાયદા કે નુકશાન જુદા-જુદા પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. હાથથી પૈસા પડવુ દરે માણસના માટે ચિંતાજનક નહી થાય છે. ઘરથી બહાર નિકળતા સમયે હાથથી અચાનક પૈસા પડી જાય તો આ શુભ હોઈ શકે છે. 
 
સંભાળીને રાખવુ આ પૈસા 
ઘરથી નિકળતા સમયે પૈસા પડવાથી જલ્દી જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ઘરની આર્થિક સ્થિત ખૂબ જલ્દી ઠીક થનારી છે. તેમજ જોઈ થી લેવુ-દેવુ કરતા સમયે પણ પૈસા જમીહ પર પડવુ શુભ માનવામાં આવે છે/ આ પડેલા પૈસાને હમેશા સંભાળીને રાખવુ જોઈએ. તેનાથી ધનમાં બરકત થાય છે. તેજ કર્જ જે ઉધારમાં આપેલ પૈસા પણ પરત મળી શકે છે. 
 
સવારના સમયે પૈસા પડવુ 
તેમજ સવારના સમયે હાથથી પૈસા પડવુ પણ શુભ ગણાય છે. આ વાતની તરફ ઈશારો કરે છે કે ખૂબ જલ્દી ક્યાંથી પૈસા મળશે. આ પૈસાને ઘરમાં તિજોરી કે પર્સમાં સંભાળીને રાખવો જોઈએ. 
 
ધન નો અપમાન ન કરવો 
પણ પડેલા પૈસાને ઓછા સમજીને ક્યારે ન ઉપાડવાની ભૂલ ન કરવી જોઈએ. ભલે તે 1 રૂપિયા પણ હોય. તેનાથી ધનનો અપમાન થાય છે આર્થિક સ્થિતિને નુકશાન પહોંચી શકે છે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Vastu Tips: વાસ્તુના મુજબ આ દિવસે લગાવશો મની પ્લાન્ટ તો સારો ઉગશે અને ઘરમાં તેનું શુભ પરિણામ જોવા મળશે

28 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા, અધૂરા કામ થશે પૂરા

Vastu Tips: લાંબા સમયથી દેવાથી છો પરેશાન અને નથી મળી રહી રાહત, તો અપનાવો આ વાસ્તુ ઉપાય

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

27 એપ્રિલનું રાશિફળ - આજે ચૈત્રી અમાવાસ્યા પર આ 4 લોકોએ ગુસ્સા પર રાખવો કાબુ

આગળનો લેખ
Show comments