Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Mantra - આ ચમત્કારિક લોટો દૂર કરશે તમારી દરેક પરેશાની (See Video)

Webdunia
ગુરુવાર, 19 જુલાઈ 2018 (18:31 IST)
લાલ કિતાબમાં દરેક પ્રકારની સમાસ્યા દૂર કરવાના અચૂક  ઉપાય બતાવ્યા છે. મોટાભાગના લોકોને કુંડળી જોયા પછી જ ઉપાય બતાવવામાં આવે છે. 
 
એક એવો ઉપાય જેને બધા કરી શકે છે. 
 
જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની માનસિક પરેશાની છે તો આ ઉપાય અચૂક છે.  આ ઉપરાંત તેનાથી અન્ય પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. 
 
ઉપાય - 
 
- એક તાંબાના લોટામાં પાણી ભરીને તેમા થોડુ લાલ ચંદન નાખીને ભેળવી લો.   
 
- હવે આ લોટાને સૂતી વખતે તમારા માથા પાસે મૂકીને સૂઈ જાવ. 
 
- સવારે ઉઠીને સૌ પહેલુ કામ એ જળને કોઈ વૃક્ષ પર ચઢાવી દો. 
 
- ઘરમાં જો કુંડામાં તુલસી કે અન્ય કોઈ છોડ લાગ્યો હોય તો ત્યા પણ ચઢાવી શકો છો. 
 
- આ ઉપાયને 43 દિવસ સુધી કરવાનો છે.  ધીરે ધીરે તમારી પરેશાની દૂર થઈ જશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments