Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ-પત્નીના મધુર સંબંધ માટે આ ટોટકા અજમાવી જુઓ

Webdunia
ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (10:13 IST)
આ ટોટકા ગામડાઓની મહિલાઓ તેમના સંબંધોને મધુરતા માટે હમેશા કરે છે . તમે પણ અજમાવી જુઓ જો વૈવાહિક જીવનમાં મિઠાસ ઈચ્છો છો તો રાત્રે સૂતા સમતે પત્ની પતિના ઓશીંકા નીચે એક સિંદૂરની પુડિયા અને પતો પત્નીના ઓશીંકા નીચે કપૂરની બે ટિકિયા મૂકી નાખો. સવાર થતા જ સિંદૂરની પડીકાને ઘરથી બહાર ફેંકી નાખો અને કપૂરને કાઢીને રૂમમાં પ્રગટાવી દો. 
 
                           આ બીજું ઉપાય શુક્લ પક્ષમાં કરવું જોઈએ      .....................
એક નાગરવેલના પાન લો. તેના પર ચંદન અને કેસરનો ચૂર્ણ મિકસ કરી નાખો. પછી દુર્ગાજીની ફોટાની સામે બેસીને દુર્ગા સ્તુતિમાંથી ચંડી સ્ત્રોતનો પાઠ 43 દિવસ સુધી કરો. પાઠ કર્યા પછી કેસર અને ચંદન જે પાન પર મૂકયું હતું,નો તિલક માથા પર લગાવો અને પછી તિલક લગાવીને તમારા જીવનસાથીની સામે જાઓ. પાનને રોજ નવું લેવું. જે આખું હોય ક્યાથી તુટેલું ન હોય. રોજ પાનને કોઈ સ્થાન પર મૂકી રાખો . 43 દિવસ પછી પાનને જળ પ્રવાહિત કરી નાખો. તરત જ સમસ્યાનો સમાધાન થશે. સંબંધોમાં નક્કી જ મિઠાસ આવશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

15 મે નું રાશિફળ - આજે ગુરૂવારે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની કૃપા

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

આગળનો લેખ
Show comments