Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budhwar Upay- ગણેશજીને ખુશ કરવા માટે જરૂર કરો આ કામ

Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (19:02 IST)
ગુડ હેલ્થ માટે-  ગણેશજી પર ચઢેલ મુલ્તાની માટીથી ચાંદલા કરવું 
ગુડલક માટે- ગણેશજી પર ચઢેલ કમલગટ્ટા તિજોરીમાં રાખવું.   
વિવાદ ટાળવા માટે- ગણેશજી પર નારિયેળ ચઢાવીને કોઈ કન્યાને દાન કરવું. 
નુકશાનથી બચવા  માટે - ગણેશજી પર ચઢેલ સફેદ કનેરનો ફૂલ ચઢાવવું. 
પ્રોફેશનલ સક્સેસ માટે- ગણેશજી પર કમળનો ફૂલ ચઢાવવુ 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- ગણેશજી પર દૂર્વા ચઢાવીને ટેક્સ્ટબુકમાં રખવું. 
બિજનેસમાં સફળતા માટે- ગણેશજી પર ચઢેલ ચાંદીનો સિક્કો ગલ્લામાં રાખવું. 
પારિવારિક ખુશહાલી માટે- ગણેશજી કપૂર પ્રગટાવીને આરતી કરવી. 
લવ લાઈફમાં સક્સેસ માટે- ગણેશજી પર રાતરાણીનો ઈત્ર ચઢાવવું. 
મેરિડ લાઈફમાં સક્સેસ માટે- દંપત્તિ ૐ શ્રી ગણેશાય નમ: નો જાપ કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments