Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાની સમસ્યા દૂર થઈ જશે આજે જ કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 12 મે 2017 (15:05 IST)
જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આજના દિવસ માટે શુભ પરિણામ આપનારો બની શકે છે.  શુક્રવારના દિવસે સુખ-સમૃદ્ધિ મેળવવા માટે હોય છે. 
 
આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા મા લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે. પણ જો આ દિવસે કરવામાં આવેલ ઉપાય યોગ્ય નિયમ અને ઢંગ પૂર્વક ન કરવામાં આવે તો તે બેકાર જાય છે.  તો ચાલો હવે જાણીએ શુક્રવારના દિવસે વિશેષ રૂપે કરવામાં આવનારા આ ઉપાય. જેનો લાભ પણ વધુ મળે છે. 
 
સવાર સવારે સ્નાન વગેરે કરીને તમારા ઘરના મંદિરમાં ઘી નો દીવો પ્રગટાવો. ત્યારબાદ 'ૐ શ્રી શ્રીયે નમ:' મંત્રનો 108 વાર જાપ કરો. 
 
આ દિવસે સાંજના સમયે નાની કન્યાઓને મતલબ 7 વર્ષની વય સુધીની કન્યાઓને ભોજન કરાવો. કન્યાઓને ભોજનમાં ખીર અને સાકર જરૂર પીરસો. 
 
સતત ત્રણ શુક્રવાર તમે આવુ જ કરો. થોડા સમય પછી આ તમને જરૂર ફળ આપશે.  આ દિવસે નિયમમુજબ સફેદ રંગના વસ્ત્ર પહેરો અને બ્રાહ્મણને ચોખાનુ દાન કરો. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

આગળનો લેખ
Show comments