Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોખાના માત્ર 21 દાણા પર્સમાં આ વિધિથી રાખવું, પૈસાની પરેશાની દૂર થશે

Webdunia
રવિવાર, 16 ઑગસ્ટ 2020 (00:22 IST)
બધા ઈચ્છે છે કે તેમનો પર્સ હમેશા પૈસાથી ભરેલો રહે અને નકામા ખર્ચ ન હોય. વધારે પૈસા કમાવવા માટે સખ્ય મેહનતની સાથે સારી કિસ્મત પણ મહત્વ રાખે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મેહનત પછી પણ પૂરતો ધન નહી મળતું હોય કે વધારે ખર્ચના કારણે બચત નહી થઈ શકે. જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહ બાધા હોય તો માણસને ગરીબીનો સામનો કરવું પડી શકે છે.
 
જ્યોતિષ મુજબ ગરીબી દૂર કરવા માટે અસંખ્ય કારગર ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોને અજમાવવા માટે કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય તે દૂર થઈ જાય છે. જો કોઈ કારણે ધન પ્રાપ્ત કરવામાં સમસ્યા આવી રહી હોય તો આ ઉપાયોથી તે બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
જો તમે પણ કોઈ ગ્રહ બાધાથી પીડિત છો અને તમારા પર્સમાં વધારે સમય સુધી પૈસા નહી ટકતું તો નીચેના ઉપાય કરવું- 
કોઈ પણ શુભ મૂહૂર્ત કે અક્ષય તૃતીયા કે પૂર્ણિમા કે દીવાળી કે કોઈ બીજા મૂહૂર્તમાં સવારે જલ્દી ઉઠવું. બધા જરૂરી કાર્યથી પરવાનીને લાલ રેશમી કપડા લો. હવે તે લાલ કપડામાં ચોખાના 21 દાણા રાખવું. ધ્યાન રાખો કે ચોખાના બધા 21 દાણા પૂર્ણ રૂપથી અખંડિત હોવા જોઈએ. એટલે કે કોઈ તૂટેલો દાણા ન રાખવું૴ તે દાણાને કપડામાં બાંધી લો. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજન કરવું. પૂજામાં આ લાલ કપડામાં બંધેલા ચોખા પણ રાખવું. પોજન પછી અ લાલ કપડામાં બંધાયેલા ચોખા તમારા પર્સમાં છુપાવીને રાખી લો. 
 
આવું કરતા પર થોડા જ સમયમાં ધન સંબંધી પરેશાનીઓ દૂર થવા લાગશે. ધ્યાન રાખો માત્ર પર્સમાં કોઈ પણ અધાર્મિક વસ્તુ ક્યારે ન રાખવી. તે સિવાય પ્સરમાં ચાવીઓ નહી રાખવી જોઈએ. સિક્કા અને નોટ જુદા-જુદા વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુ પર્સમાં ન રાખવી. આ વાતોની સાથે જ માણસને પોતાના સ્તર પણ ધન પ્રાપ્તિ માટે પૂરા પ્રયાસ કરવા જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

આગળનો લેખ
Show comments