Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પેશ્યલ રેસીપી - ખજૂરની ખીર

Webdunia
સોમવાર, 23 જુલાઈ 2018 (14:48 IST)
સામગ્રી - ખજૂર 15, ઉકાળેલુ દૂધ 2.4 લીટર, નારિયળ દૂધ - 1/4 કપ કપાયેલ ખજૂર, 1 ચમચી કાપેલ કાજૂ અને બદામ.  ઈલાયચી પાવડર ચપટીભર, ઘી એક ચમચી. 
 
બનાવવાની રીત - સૌ પહેલા ખજૂરને અડધા કપ ગરમ દૂધમાં 15 મિનિટ માટે પલાળીને મુકી રાખો. પૈનમાં ઘી ગરમ કરો. તેમા સમારેલા સૂકા મેવા અને 1 ચમચી કપાયેલ ખજૂર નાખીને ક્રિસ્પ થતા સુધી સેકો. પછી બાજુ પર મુકી દો. હવે મિક્સરમાં પલાળેક ખજૂર અને દૂધને ફેરવી લો. પછી પેનમાં દૂધ ઉકાળો અને 5 મિનિટ માટે ધીમા તાપ પર ઉકાળી લો. હવે તેમા વાટેલા ખજૂરનુ પેસ્ટ નાખો. પછી હલાવો અને ધીમા તાપ પર મુકો. થોડીવાર પછી જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા ઘી માં રોસ્ટ કરેલા ખજૂર અને મેવા ઈલાયચી પાવડર અને નારિયળનુ દૂધ નાખો. તમારી ગરમા ગરમ ખજૂર ખીર મહેમાનોને સર્વ કરવા માટે તૈયાર છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments