Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી સ્પેશ્યલ - આ રીતે બનાવો જાયફળ મોદક

Webdunia
સોમવાર, 4 જાન્યુઆરી 2021 (10:46 IST)
ગણેશજીના પસંદગીનો ભોગ છે મોદક, ગણેશજીના આ વિશેષ અવસર પર મોદક ખૂબ બનાવાય છે. ઉલ્લેખનીય છે કે મોદક એક નહી અનેક પ્રકારના વિવિધ ભરાવન દ્વારા બનાવાય છે. 
 
સામગ્રી - બે કપ મૈદો 
ઘી મોણ માટે 
ઘી કે તેલ તળવા માટે 
ભરાવણ માટે - એક કપ ચણાની દાળ (પલળેલી) 
બે કપ ખાંડ 
બે મોટી ચમચી ડ્રાયફ્રુટ્સ 
એક નાની ચમચી ઈલાયચી પાવડર 
ચપટીભર જાયફળ પાવડર 
પાણી જરૂર મુજબ 
 
બનાવવાની રીત - સૌ પહેલા મેદામાં મોણ અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો અને જુદો મુકી દો. 
-હવે ધીમા તાપ પર એક પ્રેશર કુકરમાં પાણી મિક્સ કરીને ચણાની દાળ 3-4 સીટી આવતા સુધી બાફી લો 
- દાળ બફાયા પછી પાણી નીતારી લો અને દાળ વાટી લો 
- ઘીમા તાપ પર ઘી ગરમ કરવા મુકો 
- હવે તેમા વાટેલી દાળ અને ખાંડ નાખીને કડછીથી હલાવતા રહો. 
- જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા જાયફળ પાવડર, ઈલાયચી પાવડર અને સુકામેવા નાખીને ગેસ બંધ કરી દો. 
- હવે મેદાના બાંધેલા લોટની પુરી બનાવી તેમા આ ભરાવણ ભરો અને તેને મોદકનો શેપ આપી દો. 
- ધીમા તાપ પર કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો.  
- ઘી ગરમ થાય કે મોદક તળી લો.
- તૈયાર છે જાયફળ મોદક 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ

Akshaya tritiya 2025- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 3 શુભ યોગ, કરો આ 5 ઉપાય, થશે ધનની વર્ષા

અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની જગ્યાએ આ 5 વસ્તુઓ ખરીદો, દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને બગડેલા કામ થશે પૂર્ણ, જાણો લક્ષ્મી પૂજાનો શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments