Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - ગુંદર નારિયેળ બરફી

Webdunia
બુધવાર, 1 ઑગસ્ટ 2018 (00:41 IST)
1/2 કપ શકકરટેટીના બીજ
1 કપ છીણેલું નારિયેળ 
એક કપ ખાંડ
1/4 કપ ગુંદર 
1/2 ચમચી દેશી ઘી
1/2 કપ પાણી
 
બનાવવાની રીતે 
સૌ પ્રથમ, એક કઢાઈમાં ગુંદર નાખી શેકવું.
- પછી, 4-5 મિનિટ ખરબૂજાની બીજ શકેવું 
- આ પછી, કઢાઈમાં ખાંડ અને પાણી નાખી મધ્યપ તાપ પર ગરમ થવા માટે મૂકો. 
- તેને એક તારની ચાસણી તૈયાર થવા તેને રાંધવું.
- જ્યારે ચાસણી થઈ જાય, ત્યારે નારિયેળ, ખરબૂચના બીજ ગુંદર અને દેશી ઘી ઉમેરો અને તેને 2-3 મિનિટ માટે રાંધવા.
- તે પછી, તેને પ્લેટ પર કાઢી અને તેને ફેલાવો.
- ઠંડા કર્યા પછી, ઇચ્છિત આકારમાં ગુંદર નાળિયેર બરફી કાપી લો . 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, ચાંદી 8,899 અને સોના 5,350 ઘટ્યા; આજના ભાવ તપાસો

વિશ્વ યોગ દિવસ પર ગુજરાત રચશે ઇતિહાસ: 1.25 કરોડથી વધુ નાગરિકો એકસાથે કરશે યોગાભ્યાસ

TCS-Wipro એ ડુબાવ્યુ શેર માર્કેટ, સેંસેક્સ-નિફ્ટી ધડામ, જાણો આ ઘટાડાનુ કારણ

કપડાં ફાડી નાખ્યા, માથું મુંડન કરાવ્યું, પેશાબ પીવા માટે મજબૂર કર્યું, વીડિયો રેકોર્ડિંગ; પત્ની પર અત્યાચારનો શરમજનક કિસ્સો

દિલ્હી હાઈકોર્ટે ટેલિગ્રામને ફટકો આપ્યો, કેન્દ્ર દ્વારા રી-નીટ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments