Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર લવ સ્ટોરી જ નહી આ 5 કારણ બનાવે છે ફિલ્મ કેદારનાથને ખાસ

Webdunia
મંગળવાર, 13 નવેમ્બર 2018 (12:44 IST)
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને મોટા પડદા પર ડેબ્યૂ કરી રહી સારા અલી ખાનની ફિલ્મ "કેદારનાથ" નો ટ્રેલર રીલીજ થઈ ગયું છે. સુશાંત અને સારાના ફેંસ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડી વાર પહેલા રિલીજ થયા ફિલ્મનો ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ગયું. અત્યારે સુધી ફિલ્મ "કેદારનાથ" ને ટ્રેલરને યૂટ્યૂબ પર સાઢા ત્રણ લાખથી વધારે વાર જોવાયા છે. સુશાંતના ફેંસ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે. આવો જાણીએ શા માટે જોઈએ કેદારનાથ.. 
સૈફ અલી ખાનની દીકરીની પહેલી ફિલ્મ 
ફિલ્મ "કેદારનાથ"ની ચર્ચા  તેથી પણ વધારે છે કારણકે આ ફિલ્મથી બૉલીવુડ એકટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. તેથી ફિલ્મને લઈને ફેંસ સાથે સિનેપ્રેમીઓને સારા અલી ખાનથી ખૂબ આશા છે. તેથી "કેદારનાથ" માં સારા અલી ખાનનો થવું ફિલ્મને ખાસ બનાવે છે. 
 
શાનદાર સ્ટોરી 
જણાવી રહ્યું છે કે આ એક શાનદાર સ્ટોરીથી સાથે રોમાંટિક ડ્રામા ફિલ્મ છે. "કેદારનાથ" ની સ્ટોરી તેથી પણ ખાસ છે કારણકે ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત એક મુસ્લિમ છોકરા છે જ્યારે સારા અલી ખાન બ્રાહ્મણ છોકરીની ભૂમિકામાં નજર આવશે. તેથી કેદારનાથની સ્ટોરીથી પણ દર્શકોને ખૂબ આશા છે. 
 
2013ની ત્રાસદી 
આ ફિલ્મની ખાસ વાત આ છે કે તેમાં એક લવ સ્ટોરીથી વર્ષ 2013માં કેદારનાથમાં આવી ત્રાસદીને પણ જોવાયા છે. આ ત્રાસદીમાં હજારો લોકોની મૌત થઈ ગઈ હતી. ટ્રેલર જોઈને કહી શકાય છે કે ફિલ્મમાં કેદારનાથની ત્રાસદીને ખૂબ શાનદાર રીતે જોવાયું છે. 
વીએફએક્સનો પણ પ્રયોગ 
ફિલ્મ "કેદારનાથ"માં વીએફએક્સનો પણ સારી રીતે પ્રયોગ કરાયું છે. ટ્રેલરને જોઈ સાફ ખબર પડે છે કે ફિલ્મના મેકર્સ "કેદારનાથ"માં વીએફએક્સ પર સારી રીતે કામ કર્યુ છે. 
સુશાંત સિંહ રાજપૂત 
ગિલ્મ "કેદારનાથ"ને એકટર સુશાંત સિંહ રાજપૂત પણ ખાસ બનાવે છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવાશે. ખબર હોય કે સુશાંત સિંહ રાજપૂત અને તેમના ફેંસને પણ આ ફિલ્મથી ખૂબ આશા છે. કારણ કે ફિલ્મ એમએસ ધોની દ અનટોલ્ડ  સ્ટોરી પછી કોઈ ફિલ્મ સિનેમાઘરમાં સારું કામ નહી કરી શકી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments