Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોવિંદાના જન્મના સમયે તેના પાપાએ તેને ગોદ લેવાની ના પાડી .

Webdunia
શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (11:21 IST)
21 દિસંબર 1963માં જન્મેલા ગોવિંદા ફિલ્મી પરિવારથી નાતો સંબંધો હતા . 
એક ઈટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું કે જ્યારે હું ગર્ભમાં હતો તો મા(નિર્મલા દેવી)સાધ્વી બની ગઈ હતી. એ પાપા સાથે રહેતી હતી પણ એમ સાધ્વીની રીતે . થોડા મહીનો પછી મારો જન્મ થયું તો પાપાએ મને ગોદ લેવાની ના પાડી . એને એમ લાગતો હતો કે મારા કારણે એને જુદા થઈને સાધ્વી બની છે. થોડા સમય પછી જ જ્યારે લોકોએ એને મારા વિશે કહ્યું કે કેટ્લું સારું છોકરો છે ત્યારે એણે મને પ્યાર કરવું શરૂ કર્યું. 
 
ગોવિંદાના પિતા અરૂણ આહૂજા અને માતા નિર્મલા દેવી ફિલ્મોમાં કામ કરતા હતા. બાળપણના દિવસોથી જ ગોવિંદા પણ અભિનેતા બનાનો સપનો જોયું હતું. ગોવિંદાએ એમના સિને કેરિયરની શરૂઆત વર્ષ 1986માં પ્રદર્શિત ફિલ્મ ઈલ્જામ થી કરી હતી. આ ફિલ્મમાં એના પર ફિલ્માયા ગીત સ્ટ્રીટ ડાંસર ખૂબ લોકપ્રિય થયું. 
 
ગોવિંદાની છાવિ એક સારા ડાંસર અને એક લોકપ્રિય કોમેડી હીરોના રૂપમાં ખૂબ લોકપ્રિય ગણાય છે. 
 
ગોવિંદાએ ઘણી હીરોઈનો સાથે કામ કરીને કે સફળ અબિનેતાના રૂપમાં સામે આવ્યા.  ગોવિંદા નીલમ , કરિશ્મા ,શિલ્પા શેટ્ટી, રવીના ટંડન,  કીમી કાટકર જેવી અભિનેત્રીઓ સાથે ખૂબ પસંદ કર્યા .  
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી

કોપરા પાકની રેસીપી

ગૌરી વ્રત સ્પેશિયલ મેહેંદી: સુંદર ડિઝાઇનથી શણગારો હાથ

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

આગળનો લેખ
Show comments