Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંટરનેશનલ મૈથ ઓલંપિયાડમાં બૈગલુરૂના 18 વર્ષના પ્રાંજલ શ્રીવાસ્તવે જીત્યો ગોલ્ડ મેડલ, 3 મેડલ જીતનાર પહેલા ભારતીય બન્યા

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2022 (18:25 IST)
ઓસ્લોમાં પ્રાયોજીત ઈંટરનેશનલ મૈથ ઓલંપિયાડ (IMO)માં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ભારતીય પ્રાંજલ બન્યા છે. પ્રાંજલનુ નામ આઈએમઓ હોલ ઓફ ફેમમાં આવે છે. કારણ કે આઈએમઓના 63 વર્ષના ઈતિહાસમાં ફક્ત 11 લોકોએ તેમનાથી વધુ મેડલ જીત્યા છે. 18 વર્ષીય પ્રાંજલ શ્રીવાસ્તવે આંતરરાષ્ટ્રીય મૈથ ઓલંપિયાડ જીતીને દેશનુ નામ રોશન કર્યુ છે. આંતરરાષ્ટ્રીય મૈથ ઓલંપિયાડ 11 અને 12 જુલાઈ 2022 ઓસ્લોમાં આયોજીત કરવામં આવી હતી. પ્રાંજલે ઈંડિયન એક્સપ્રેસની સાથે આપેલ ઈંટરવ્યુમાં બધી વાત જનાવી 
 
35 સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો
તેણે જણાવ્યું કે આ ગેમ જીતવા માટે તેને કેટલી મહેનત કરવી પડી અને તે અહીં કેવી રીતે પહોંચ્યો. પ્રાંજલે કહ્યું કે મારા પરિવારે ધોરણ 1 થી ગણિત તરફ મારો ઝુકાવ જોયો. મને આ વિષય પરના સૌથી રસપ્રદ પુસ્તકો વાંચવા મળ્યા નથી. શ્રીવાસ્તવના માતા-પિતા આઈટી પ્રોફેશનલ છે અને બેંગ્લોરમાં કામ કરે છે. પ્રાંજલે આ વર્ષની ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 34ના કુલ સ્કોર સાથે જીતી હતી.  તેણે 2019માં પહેલા 35 સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2021માં 31નો સ્કોર કર્યો. કોવિડ રોગચાળાને કારણે ભારતે 2020માં IMOમાં ભાગ લીધો ન હતો. તેની જીતનો સિલસિલો 2018માં શરૂ થયો હતો.
 
આ વર્ષે 6 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી
આ વખતે ઈન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં ભારતમાંથી 6 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ભારત તરફથી 6 વિદ્યાર્થીઓની ટીમ (ગણિત ઓલિમ્પિયાડ)નું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાંથી ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2022માં ભાગ લેનાર વિદ્યાર્થીઓના નામ છે - પ્રાંજલ, અતુલ, અર્જુન, આદિત્ય, વેદાંત, કૌસ્તવ. ગણિત ઓલિમ્પિયાડ એ એક સ્પર્ધા છે જેનું આયોજન 1989 થી કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments