Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Guru Nanak Jayanti 2023 - પ્રકાશપર્વ પર જાણો ગુરૂ નાનક દેવના 10 મુખ્ય સિદ્ધાંત

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2023 (07:55 IST)
1. ઈશ્વર એક છે. 
 
2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો 
 
3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે.
 
4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો 
 
5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ
 
6. ખરાબ કાર્ય કરનારા વિશે ન વિચારો અને ન કોઈને સતાવો 
 
7. સદા પ્રસન્ન રહેવુ જોઈએ. ઈશ્વર પાસે સદા ખુદને ક્ષમાશીલતા માંગવી જોઈએ 
 
8. મહેનત અને ઈમાનદારીથી કમાણી કરીને તેમાંથી ગરીબને પણ કંઈક આપવુ જોઈએ. 
 
9. બધા સ્ત્રી અને પુરૂષ બરાબર છે. 
 
10. ભોજન શરીરને જીવંત રાખવા માટે જરૂરી છે પણ લોભ-લાલચ અને સંગ્રહવૃત્તિ ખરાબ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments