Biodata Maker

Shravan Month 2024- શ્રાવણ મહીનામાં કઢી શા માટે ન ખાવી જોઈએ જાણો તેના પાછળનુ કારણ

Webdunia
મંગળવાર, 23 જુલાઈ 2024 (11:26 IST)
Shravan Month 2024- શ્રાવણ મહીના પૂર્ણ ભગવાન શિવને સમર્પિત છે. આ દરમિયાન જલાભિષેક, રુદ્રાભિષેક વગેરે જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે જેથી ભગવાન શિવની કૃપા મેળવી શકાય.
 
શ્રાવણમાં ખાવા-પીવાની કાળજી રાખો 
શ્રાવણ મહીનાને લઈને ખાસ નિયમ પણ જણાવ્યા છે. પુરાણમાં આ નિયમોનો પાલબ કરવાની સલાહ આપી છે. તેથી આ દરમિયાન શું ખાવુ જોઈએ અને શું નહી ખાવુ જોઈએ આપણ જણાયુ છે. શ્રાવણ મહીનામાં કઢી ખાવાની મનાહી છે. આવો જાણીએ આવુ શા માટે 
 
શ્રાવણમાં કઢી કેમ ન ખાવી જોઈએ?
શ્રાવણ મહિનામાં કઢી ખાવામાં આવતી નથી કારણ કે આ મહિનામાં ભગવાન શિવને દૂધ અને દહીં ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં કાચા દૂધ અને તેની બનાવટોનું સેવન પ્રતિબંધિત છે. આ જ કારણ છે કે શવનમાં દૂધ અને દહીંમાંથી બનેલી વસ્તુઓ ખાવાની મનાઈ છે. આ સિવાય સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. 
 
શ્રાવણ મહીનામાં કઢી ન ખાવી કઢી ખાવી સ્વાસ્થય માટે હાનિકારક હોય છે. કોઈપણ રીતે, ઘણા પ્રકારના શાકભાજી છે જે આ સમયગાળા દરમિયાન ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવા શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં પિત્ત વધારતા તત્વોનું પ્રમાણ વધે છે.
 
એવું કહેવાય છે કે વરસાદને કારણે લીલા અને પાંદડાવાળા શાકભાજીમાં જીવાતનો હુમલો થવાની સંભાવના છે. આ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.
 
વરસાદની ઋતુમાં પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે દૂધની બનાવટોનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

Edited By- Monica sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

આજે કે કાલે, ફાગણ અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

આગળનો લેખ
Show comments