Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવલિંગના દર્શન માત્રથી ખૂલી જાય છે સ્વર્ગનાં દ્વાર: Shivling ઘરના મંદિરમાં શિવલિંગને કેવી રીતે રાખવુ

Webdunia
શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (14:17 IST)
shivling position at home- શાસ્ત્રો અનુસાર શિવલિંગને ઘરમાં અને મંદિરમાં અલગ-અલગ સ્થાપિત કરવું જોઈએ.
 
શિવજીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ  પૂરી થાય છે, ભગવાન શિવને શ્રાવણા માસ ખૂબજ પ્રિય છે. આ મહિનામાં લોકો ઘરમાં શિવલિંગની સ્થાપના કરે છે. અને ઘરમાં પણ શિવજીની પૂજા કરે છે. પરંતુ ઘણી વખત સંપૂર્ણ જાણકારીના અભાવે તેઓ ઘરમાં શિવલિંગ રાખતી વખતે ઘણી ભૂલો કરે છે, જેના કારણે વ્યક્તિએ અશુભ અસર ભોગવવી પડે છે.
 
- શિવલિંગની વેદીનું મુખ ઉત્તર દિશા તરફ જ હોવું જોઈએ. 
 
- ઘરમાં સ્થાપિત શિવલિંગ બહુ મોટું ન હોવું જોઈએ. તે મહત્તમ 6 ઇંચ હોવો જોઈએ.
 
- ઘરમાં એક જ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. એકથી વધુ શિવલિંગ રાખવું અશુભ માનવામાં આવે છે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે ખાલી પેટે પી લો આ સૂકા પાંદડાની ચા, તે ઝડપથી શુગર ઘટી જશે

Korean food and drinks- આ કોરિયન ડ્રિંકસ ઉનાળાને ખાસ બનાવશે

શું તમને ઉનાળામાં ઠંડક અને તાકાત બંનેની જરૂર છે? આ છાશ એક પરફેક્ટ પસંદગી છે.

ઉનાળા માટે ઘરેલું ઉપાય! કયા રંગના માટલામાં ઠંડુ પાણી થશેશે, કાળું કે લાલ

Baby Names- તમારા નાના બાળક માટે આ કેટલાક Unique Names અને સુંદર નામો છે

વધુ જુઓ..

નવીનતમ

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ

Akshaya tritiya 2025- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 3 શુભ યોગ, કરો આ 5 ઉપાય, થશે ધનની વર્ષા

આગળનો લેખ
Show comments