Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shravan mass 2022- શ્રાવણમાં જોવાય આ સપના તો સમજો થશે બેડો પાર, ભોળાનાથની કૃપાના છે ખાસ સંકેત

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2022 (09:13 IST)
Auspicious Dreams in shravan mass 2022: શ્રાવણ માસ શિવજીનો પ્રિય મહીનો છે. આ મહીનામાં જે કેટલાક ખાસ સંકેત મળે છે તે બતાવે છે કે વ્યક્તિ પર શિવજીની ખાસ કૃપા છે. આ સંકેત સપના દ્વારા પણ મળે છે. આજે કેટલાક એવા સપના વિશે જણાવી રહ્યા છે જેના શ્રાવણ માસમાં આવવુ ખૂબજ શુભ ગણાય છે. જો આ  સપના શ્રાવણ માસમાં આવે તો આ ઈશારો છે કે તમારા પર ભોળાનાથની કૃપા છે તમને અપાર સુખ-સમૃદ્ધિ, સફળતા મળવાની છે. 
સપનામાં ત્રિશૂળ જોવુ- જો શ્રાવણ મહીનામાં સપનામાં ત્રિશૂળ દેખાય તો આ સાફ સંકેત છે કે તમારા પર ભોળાનાથની ભારે કૃપા છે. શિવજી હમેશા ત્રિશૂળ ધારણ કરે છે. જો આ સપનુ આવે તો તમારી સાથે જલ્દી જ કઈક સારુ થશે. 
સપનામાં નંદી બળદ જોવુ- નંદી ભગવાન શિવની સવારી છે. જો શ્રાવણ માસમાં સપનામાં નંદી દેખાય તો આ જણાવે છે કે શિવની કૃપાથી તમારા દરેક કામમાં સફળતા મળશે.

સપનામાં નાગ જોવો- સપનમાં સાંપ દેખાય તો ખૂબજ શુભ થાય છે. જો શ્રાવણ માસ માં સપનામાં નાગ દેખાય તો આ શિવની ખાસ કૃપા થવાના સંકેત છે. આ મસમોટો ધન લાભ થવાના સંકેત છે. 
સપનામાં શિવજીને જોવા- શ્રાવણ મહીનામાં સપનામાં શિવજીના દર્શન થવા, વરદાન છે. માની લો કે તમારા સારા દિવસ શરૂ થઈ ગયા છે અને તમને કોઈ મોટી સફળતા જરૂર મળશે. 
Shiv Puja
સપનામાં દૂધ જોવુ- શ્રાવન મહીનામાં શિવલિગનો દૂધથી અભિષેક કરાય છે. શ્રાવણમાં સપનામાં દૂધ જોવુ ખૂબજ શુભ સંકેત છે. આવા સપના તમારા જીવનમાં ખુશીઓ આવવાનો ઈશારો આપે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments