Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gauri Vrat 202૩ :ગૌરીવ્રત ક્યારે છે, શુભ તિથિ અને મુહુર્ત, કથા, રેસીપી બધી સામગ્રી એકજ કિલ્ક્માં

Webdunia
શનિવાર, 1 જુલાઈ 2023 (10:08 IST)
Jaya parvati Vrat 2023- જયા પાર્વતી વ્રત - Gauri Vrat 202૩ દિવસ અને સમય 
ગૌરી વ્રત/ જયા પાર્વતી વ્રત તારીખ - 1 જુલાઈ 2023
ગૌરી વ્રત સમાપ્ત - ૦૫   જુલાઈ 2023 વ્રત જાગરણ 
ગૌરીવ્રત (ગોરો) કરવાના લાભ, ...

ગૌરીવ્રતનુ મહત્વ
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ  અને વધુમાં વધુ વીસ વર્ગ સુધી કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર, એવું કહેવાય છે કે એકવાર આ વ્રત શરૂ કર્યા પછી તે ઓછામાં ઓછા 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી કરવું જોઈએ. ચાલો જાણીએ જયા પાર્વતી વ્રત, શુભ સમય, નિયમો, પૂજા પદ્ધતિ અને તેનું મહત્વ.

Gauri Vrat Puja Vidhi - ગૌરી વ્રત પૂજા વિધિ  અને મુહૂર્ત


Jaya parvati Vrat- જયા પાર્વતી વ્રત શા માટે કરાય છે

જયા પાર્વતી વ્રત 202૩- જયા પાર્વતી વ્રત - જાણો સંપૂર્ણ વિધિ
 
ગૌરી વ્રત સ્પેશલ રેસીપી 
ગૌરી વ્રત સ્પેશલ રેસીપી 
ગૌરી વ્રત કે જયાપાર્વતી વ્રત માટે મીઠા વગર ની મોળી થાળી
ખારી ભાજીની લીલી પૂરી
ખારી ભાજીના ભજીયા
આમરસ 
રાજગરાની મીઠી પુરી 
રાજગરાનો શીરો 
ગૌરીવ્રત માટે પૌષ્ટિક ચીક્કી
ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : લૂણી(ખાટીભાજી)ના ભજીયા
ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતમાં બનાવો દરિયાની ખારી ભાજીનાં મુઠીયા અને વડા
ગૌરીવ્રત માટે સ્વીટ રેસીપી ઘઉંની રસમલાઈ
ખજૂન લાડુ 
દાણાની ચિક્કી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કાઠિયાવાડી ગાંઠિયાનું શાક

વરસાદનો અવાજ સાંભળતાની સાથે જ આ રેસીપી બનાવી લો; તે ખૂબ જ ક્રિસ્પી અને ઝડપથી બનશે

કબજીયાતથી છો પરેશાન ? જાણો 5 નેચરલ ડ્રિન્ક્સ જે તમારી સમસ્યા કરશે દૂર

કાઠિયાવાડી કારેલાનું શાક

વરસાદની મોસમ માટે મજેદાર નાસ્તો: મસાલા કોર્ન પકોડા

વધુ જુઓ..

નવીનતમ

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

આગળનો લેખ
Show comments