Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણ સોમવારનો વિશેષ ઉપાય- ભૂમિ અને ભવનના માલિક બનો.

શ્રાવણ સોમવારના વિશેષ ઉપાય દ્વારા ભૂમિ અને ભવનના માલિક બનો.

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2017 (07:14 IST)
ચંદ્રને  ભગવાન શંકરના માથામાં ધારણ કરાય છે. પ્રજા પિતામહ બ્રહ્માએ ચંદ્ર દેવને બીયણ, ઔષધી ,જળ અને બ્રાહમણોનો રાજા બનાવ્યા. ચંદ્ર દેવ મનના કારક છે. નવગ્રહોમાં એનુ બીજુ સ્થાન છે. ચંદ્રમાની પ્રતિકૂળતાથી ભૌતિક રૂપથી મનુષ્યને માનસિક કષ્ટ અને શ્વાસ વગેરેના રોગ થઈ જાય છે. શુભ ચંદ્ર માણસને ધનવાન બનાવે છે. સુખ અને શાંતિ આપે છે. ભૂમિ અને ભવનના માલિક ચંદ્રમાથી ચતુર્થમાં શુભ ગ્રહ થતાં ઘર સંબંધી શુભ ફળ મળે છે. 
 
1 સવારે ઉઠતા જ માતાના ચરણ સ્પર્શ કરવા. 
 
2. સોમવારે વિશેષ રૂપથી ભગવાન શિવની પૂજા અર્ચના કરો. 
 
3. સોમવારે ઉપવાસ કરો. 
 
4. પાણી કે દૂધને સાફ પાત્રમાં માથા પાસે રાખી ઉંઘવુ અને સવારે શુદ્ધ થઈ કોઈ ઝાડની જડમાં નાખી દો. 
 
5. ચોખા, સફેદ કપડા, શંખ, વંશપાત્ર, સફેદ ચંદન, શ્વેત પુષ્પ, બિલીપત્ર દહીં અને મોતી દાન કરો. 
 
6. શ્રી મહાભારતમાં લખ્યું છે કે પૂર્ણિમાના દિવસે તાંબાના વાસણમાં મધમિંશ્રિત પકવાનને જો ચંદ્ર દેવતાને અર્પિત કરાય તો ચંદ્ર દેવતાને શાંતિ મળે છે અને સાથે સાથે આદિત્ય , વિશ્વદેવ મરૂદ્રણ વાયુદેવ અને અશ્વિનીકુમાર પણ પ્રસન્ન અને તૃપ્ત થાય છે. 
 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments