Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો મંગલા ગૌરી વ્રત પૂજા કેવી રીતે કરીએ ?

Webdunia
રવિવાર, 30 જુલાઈ 2017 (11:13 IST)
ભગવાન શિવને પ્રિય શ્રાવણ માસમાં પડનાર બધા મંગળવારે મંગળા ગૌરી વ્રત રખાય છે. આ વ્રત સુખ-સૌભાગ્યથી સંકળાયેલો હોવાના  કારણે સોહાગણ સ્ત્રીઓ કરે છે. 
સોહાગણ સ્ત્રીઓ આ વ્રતને પરિના દીર્ધાયું અને સંતાન-સુખની કામનાથી કરે છે. 
 
આવી રીતે કરો મંગળા ગૌરી વ્રત 
 
* આ વ્રતના સમયે બ્રહ્મ મૂહૂર્તમાં જલ્દી ઉઠો. 
 
* નિત્ય કર્મથી નિવૃત થઈ સાફ સુથરા નવા વસ્ત્ર પહેરીને વ્રત કરવું જોઈએ. 
 
* માતા મંગળા ગૌરીનો ચિત્ર કે ફોટા લો. 
 
* પછી- मम पुत्रापौत्रासौभाग्यवृद्धये श्रीमंगलागौरीप्रीत्यर्थं पंचवर्षपर्यन्तं मंगलागौरीव्रतमहं करिष्ये।’  આ મંત્રની સાથે વ્રતના સંક્લ્પ કરવું જોઈએ. 
 
* વ્રતનો સંક્લ્પ- હું મારા પતિ-પુત્ર-પૌત્ર, તેમના સૌભાગ્ય વૃદ્ધિ અને મંગળા ગૌરીની કૃપા પ્રાપ્તિ માટે આ વ્રત કરી રહી છું. 
 
પછી મંગળા ગૌરીની એક પાટા પર લાલ કપડા પથારીને ફોટા સ્થાપિત કરો. પછી તેની સામે એક લોટનો દીવો જેમાં 16  બાતી હોય પ્રગટાવો. 
 
'कुंकुमागुरुलिप्तांगा सर्वाभरणभूषिताम्।
नीलकण्ठप्रियां गौरीं वन्देहं मंगलाह्वयाम्...।।'  
 
આ મંત્ર બોલતા માતા મંગળા ગૌરીનો પૂજન કરાય છે. માતાના પૂજન પછી16 માલા, લવિંગ, સોપારી, ઈલાયચી, પાન, લાડુ, સોહાગણ સામગ્રી, 16 બંગળી અને મિઠાઈ ચઢાવાય છે. તે સિવાય 5 સૂકા મેવા, 7 પ્રકારના અનાજ વગેરે હોવા જોઈએ. * પૂજન પછી મંગળા ગૌરીની કથા સંભળાય છે.
 
* આ વ્રતમાં એક જ સમય અન્ન ગ્રહણ કરીને આખો દિવસ માતા પાર્વતીની આરાધના કરાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments