Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિતૃપક્ષમાં શા માટે કાગડા, કુતરા અને ગાયને આપવામાં આવે છે ભોજન

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (10:17 IST)
શા માટે શ્રાદ્ધ પક્ષમાં ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે.
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ, ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે. માન્યતા છે આ 16 શ્રાદ્ધની તિથિઓમાં આપણા પિતૃઓ મૃત્યુ લોકથી ધરતી પર આવે છે. શ્રાદ્ધ પક્ષનો સંબંધ મૃત્યુ સાથે હોય છે, એટલા માટે આ તિથિઓમાં શુભ અને મંગળ કાર્યો ન કરીને આપણા પિતૃ પ્રત્યે સન્માન અને એકાગ્રતાના ભાવ રાખવામાં આવે છે
 
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ, ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે. હિન્દુ ધર્મમાં એવુ માનવુ છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, એટલા માટે ગાયનું મહત્વ ખૂબ વધારે છે. 
 
તેમજ પિતૃ પક્ષમાં કુતરા અને કાગડા પિતૃનું રૂપ ગણવામાં આવે છે. ગરૂણ પુરાણમાં કાગડા યમરાજના સંદેશ વાહક હોય છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડા ઘરે-ઘરે જઈને શ્રાદ્ધ ગ્રહણ કરે છે તેનાથી યમલોકમાં પિતૃ દેવતાઓને તૃપ્તિ મળે છે. એટલા માટે તેને ભોજન ખવડાવવાની વિધિ છે. પિતૃપક્ષ દરમિયાન તેનું વિશેષ ધ્યાન રાખવાની પરંપરા છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments