Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિતૃપક્ષમાં શા માટે કાગડા, કુતરા અને ગાયને આપવામાં આવે છે ભોજન

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (10:17 IST)
શા માટે શ્રાદ્ધ પક્ષમાં ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે.
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ, ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે. માન્યતા છે આ 16 શ્રાદ્ધની તિથિઓમાં આપણા પિતૃઓ મૃત્યુ લોકથી ધરતી પર આવે છે. શ્રાદ્ધ પક્ષનો સંબંધ મૃત્યુ સાથે હોય છે, એટલા માટે આ તિથિઓમાં શુભ અને મંગળ કાર્યો ન કરીને આપણા પિતૃ પ્રત્યે સન્માન અને એકાગ્રતાના ભાવ રાખવામાં આવે છે
 
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઉપરાંત બ્રાહ્મણ, ગાય, કુતરા અને કાગડાને ભોજન કરાવવાની પરંપરા છે. હિન્દુ ધર્મમાં એવુ માનવુ છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, એટલા માટે ગાયનું મહત્વ ખૂબ વધારે છે. 
 
તેમજ પિતૃ પક્ષમાં કુતરા અને કાગડા પિતૃનું રૂપ ગણવામાં આવે છે. ગરૂણ પુરાણમાં કાગડા યમરાજના સંદેશ વાહક હોય છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડા ઘરે-ઘરે જઈને શ્રાદ્ધ ગ્રહણ કરે છે તેનાથી યમલોકમાં પિતૃ દેવતાઓને તૃપ્તિ મળે છે. એટલા માટે તેને ભોજન ખવડાવવાની વિધિ છે. પિતૃપક્ષ દરમિયાન તેનું વિશેષ ધ્યાન રાખવાની પરંપરા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments