Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાદ્ધ: સીતાજીએ શા માટે નહી કરાવ્યું બ્રાહ્મણોને ભોજન

Webdunia
બુધવાર, 19 ઑગસ્ટ 2020 (10:29 IST)
પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન હોય છે અને તેમના પિતરોને પણ ખુશી મળે છે. શું તમે જાણો છો ભગવાન રામએ પણ તેમના પિતાનો શ્રાદ્ધ કર્યું હતું. ભગવાન રામ વનવાસના સમયે જ્યારે પુષ્કરમાં ઠહર્યા હતા તો તે સમયે તેમના પિતા દશરથના શ્રાદ્ધની તિથિ આવી. 
રામએ તેમના પિતાનો શ્રાદ્ધ કરવા માટે ઋષિ-મુની, બ્રાહ્મણોને આમંત્રિત કર્યું અને તેમને કંદમૂલ પિરસયા, જ્યારે સીતાજી બ્રાહ્મણોને ભોજન પિરસવા લાગી તો અચાનક ભીકાઈ ગઈ અને ઝાડીઓમાં ચાલી ગઈ. ભગવાન રામે લક્ષ્મણની મદદથી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. જ્યારે બ્રાહ્મણ બધા ચાલ્યા ગયા તો બીકી ગઈ સીતાજી આવી. 

પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 17 કામ

ત્યારે ભગવાન રામને સીતાજીને આ અનૂચિત વ્યવહારનું કારણ પૂછ્યું તો સીતાજીએ કહ્યું "નાથ" જયારે બ્રાહ્મણૉને કંદમૂલ પિરસવા ગઈ તો તે બ્રાહ્મણોમાં મને મારા સસુરજીની છાયા જોવાઈ, તેની સામે હું કેવી રીતે આવતી આ કારણે શર્મથી હું બહાર હાલી ગઈ, માનવું છે કે જેનો શ્રાદ્ધ હોય એ પોતે બ્રાહ્મણના રૂપમાં શ્રાવ કરવા માટે આવે છે આ કારણે જેનો શ્રાદ્ધ કરાય ચે તેમના પસંદની વસ્તુઓ ખવડાવીએ છે . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments