Dharma Sangrah

Pitra Dosh: પિતૃઓ નારાજ હોવાનાં આપે છે સંકેત, જાણો પિતૃ દોષથી છુટકારો મેળવવાનો અચૂક ઉપાય

Webdunia
શનિવાર, 10 સપ્ટેમ્બર 2022 (10:02 IST)
Pitra Dosh Shu Che : ઘરમાં તણાવ વધે  અને  લડાઈ-ઝઘડા થાય,  વાત  વાતમાં ક્લેશ થતો હોય  તો પિતૃ દોષનું કારણ બની શકે છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવું જરૂરી માનવામાં આવે છે.
 
Pitra Dosh kevi rite laage: જ્યારે વ્યક્તિના જીવનમાં બાળકો સંબંધિત અવરોધો આવે. જો તમારું બાળક તમારી વાત ન સાંભળે અથવા તો દુશ્મનાવટમાં ઉતરી આવ્યું હોય તો સમજી લો કે તમારા પિતૃ તમારાથી નારાજ છે. જ્યારે પિતૃઓ ક્રોધિત થાય઼  ત્યારે આવા લક્ષણો જોવા મળે છે.
 
Pitra Dosh  : જ્યારે ઘરમાં કોઈના લગ્નમાં વારંવાર અવરોધો આવે છે અથવા લગ્નની વાત બનતા બનતા બગડી જાય઼,  જો તમે વિવાહિત જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ પિતૃ દોષનું કારણ હોઈ શકે.
 
Pitra Dosh Na lakshan: આખો દિવસ મહેનત કર્યા પછી પણ  તમને ફાયદો નથી મળી રહ્યો. જો ઘરના સભ્યોને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે પૂર્વજો તમારાથી  નારાજ  છે
 
Pitra Dosh Nivaran Upay: પિત્ર પક્ષમાં પિંડ દાન કરો. વ્યક્તિએ ચોક્કસપણે ગયાજી પાસે જવું જોઈએ અને પિંડ દાન કરવું જોઈએ. પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરીબોને  ભોજન, કપડાં, ચંપલ, ચપ્પલ, પૈસા વગેરે વસ્તુઓનું દાન કરો. જેના કારણે પિતૃઓ ખૂબ જ પ્રસન્ન રહે છે.
 
Pitra Dosh upay: ઘરમાં પૂર્વજોની હસતી તસવીર લગાવો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વજોની તસવીર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિવાલ અથવા ખૂણામાં લગાવવી જોઈએ. પિતૃપક્ષ પર શ્રાદ્ધ અને તર્પણ કરો. તેનાથી પિતૃઓ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

આગળનો લેખ
Show comments