Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pitra Dosh: પિતૃઓ નારાજ હોવાનાં આપે છે સંકેત, જાણો પિતૃ દોષથી છુટકારો મેળવવાનો અચૂક ઉપાય

Webdunia
શનિવાર, 10 સપ્ટેમ્બર 2022 (10:02 IST)
Pitra Dosh Shu Che : ઘરમાં તણાવ વધે  અને  લડાઈ-ઝઘડા થાય,  વાત  વાતમાં ક્લેશ થતો હોય  તો પિતૃ દોષનું કારણ બની શકે છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવું જરૂરી માનવામાં આવે છે.
 
Pitra Dosh kevi rite laage: જ્યારે વ્યક્તિના જીવનમાં બાળકો સંબંધિત અવરોધો આવે. જો તમારું બાળક તમારી વાત ન સાંભળે અથવા તો દુશ્મનાવટમાં ઉતરી આવ્યું હોય તો સમજી લો કે તમારા પિતૃ તમારાથી નારાજ છે. જ્યારે પિતૃઓ ક્રોધિત થાય઼  ત્યારે આવા લક્ષણો જોવા મળે છે.
 
Pitra Dosh  : જ્યારે ઘરમાં કોઈના લગ્નમાં વારંવાર અવરોધો આવે છે અથવા લગ્નની વાત બનતા બનતા બગડી જાય઼,  જો તમે વિવાહિત જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ પિતૃ દોષનું કારણ હોઈ શકે.
 
Pitra Dosh Na lakshan: આખો દિવસ મહેનત કર્યા પછી પણ  તમને ફાયદો નથી મળી રહ્યો. જો ઘરના સભ્યોને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે પૂર્વજો તમારાથી  નારાજ  છે
 
Pitra Dosh Nivaran Upay: પિત્ર પક્ષમાં પિંડ દાન કરો. વ્યક્તિએ ચોક્કસપણે ગયાજી પાસે જવું જોઈએ અને પિંડ દાન કરવું જોઈએ. પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરીબોને  ભોજન, કપડાં, ચંપલ, ચપ્પલ, પૈસા વગેરે વસ્તુઓનું દાન કરો. જેના કારણે પિતૃઓ ખૂબ જ પ્રસન્ન રહે છે.
 
Pitra Dosh upay: ઘરમાં પૂર્વજોની હસતી તસવીર લગાવો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વજોની તસવીર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિવાલ અથવા ખૂણામાં લગાવવી જોઈએ. પિતૃપક્ષ પર શ્રાદ્ધ અને તર્પણ કરો. તેનાથી પિતૃઓ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments