Biodata Maker

દુનિયામાં સૌથી પહેલા શ્રાદ્ધ કોણે કર્યો હતો જાણો..

Webdunia
રવિવાર, 1 સપ્ટેમ્બર 2019 (00:56 IST)
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ એટલે  કે શ્રાદ્ધ પક્ષનો ખૂબ જ મહત્વનું છે. આ દિવસો પિતરોને યાદ કરાય છે અને તેમનાથી આશીર્વાદ લેવાય છે. ખૂબજ ઓછા લોકો જાણતા હશે કે દુનિયામાં સૌથી પહેલા શ્રાદ્ધ કોણે કર્યું હતું. મહાભારત કાળમાં, શ્રાદ્ધ વિશે ખબર પડી છે, જેમાં ભીષ્મ પિતામહએ  યુધિષ્ઠરને શ્રાદ્ધ વિશે વાત જણાવી છે. સાથે જ આ પણ જણાવ્યું કે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને ધીમે ધીમે લોકો સુધી પહોંચી 
ALSO READ: શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી
સૌપ્રથમ, તેમણે ઉપદેશ આપ્યો: મહાભારત મુજબ, સૌથી પહેલા મહાતપસ્વી અત્રીએ મહર્ષિ નિમિને શ્રાદ્ધ વિશે ઉપદેશ આપ્યું હતું. ત્યારપછી મહર્ષિ નિમી શ્રાદ્ધ કરવું શરૂ કર્યો. મહર્ષિને જોઈ, અન્ય ઋષિ-મુનિએ પણ પૂર્વજોને ખોરાક આપવાનું શરૂ કર્યું. સતત શ્રાદ્ધનો ભોજન કરતા કરતા દેવતા અને પૂર્વજો સંપૂર્ણપણે સંતુષ્ટ થયા. 
ALSO READ: શ્રાદ્ધ પક્ષ - આ છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાચી રીત
તેથી અગ્નિદેવ મહત્વ: અગ્નિદેવએ દેવતાઓને અને પૂર્વજોને કીધું હવે અમે બધા સાથે મળીને ભોજન કરીશ. મારી સાથે રહેવાથી તમારી અસ્વસ્થ રોગ પણ દૂર થશે . આ સાંભળીને બધા પ્રસન્ન થઈ ગયા. ત્યારથી, શ્રાદ્ધનો ભોજન પ્રથમ અગ્નિદેવને આપવામાં આવે છે. ત્યારબાદ દેવતાઓ અને પૂર્વજો આપવામાં આવે છે.
 
મહાભારત મુજબ, શ્રાદ્ધમાં  3 પિંડોનો વિધાન છે. પહેલો પિંડ જળમાં આપો. બીજો પીંડ ગુરૂજનને આપો અને ત્રીજો પિંડ અગ્નિને આપો.આનાથી માણસની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધપક્ષ દરેક વર્ષ ભાદ્રપદ શુકલપક્ષની પૂર્ણિમાથી લઈને અશ્વિન કૃષ્ણ પક્ષની અમાસ સુધી રહે છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

Baby Names- ચૈત્ર નવરાત્રી માટે ખાસ દેવી દુર્ગાથી પ્રેરિત છોકરીઓ માટેના 20 નામ

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

વધુ જુઓ..

નવીનતમ

જૈન લોકોનો તહેવાર - આયંબીલ ઓળી (નવપદ ઓળી), જાણો આ તહેવારનુ ધાર્મિક મહત્વ, નવપદ વિશે માહિતી અને આ દરમિયાન શુ ખાવુ અને શુ નહી તેના વિશે માહિતી

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાંગ -25 માર્ચ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

આગળનો લેખ
Show comments