Biodata Maker

Sharad purnima 2025- શરદ પૂનમ ક્યારે છે

Webdunia
શુક્રવાર, 3 ઑક્ટોબર 2025 (15:52 IST)
Sharad purnima 2025- શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. શરદા પૂર્ણિમાને આસો પૂર્ણિમા કે કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે.  માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા તેથી આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.
 
આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે.  જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે. ચાલો જાણીએ આ વખતે શરદ પૂર્ણિમા ક્યારે છે. 

શરદ પૂનમ ક્યારે છે
શરદ પૂર્ણિમા 2025 માં ઓક્ટોબર 6 ના રોજ ઉજવવામાં આવશે. 

શરદ પૂર્ણિમા ઓક્ટોબર 6 ના રોજ બપોરે 12.23 વાગ્યે શરૂ થશે જે 7 ઓક્ટોબર, 2025, મંગળવારના રોજ રાત્રે 9:35 વાગ્યા સુધી રહેશે. કારણ કે કોજાગરી પૂર્ણિમા માટે રાત્રિભર પૂર્ણિમા આવશ્યક અને શુભ છે. તેથી, વ્રતની પૂર્ણિમા અને દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા 6 ઓક્ટોબર, સોમવારની રાત્રે કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

અમૃત સમાન છે લસણનું પાણી, રોજ સવારે કરો તેનું સેવન પછી જુઓ કમાલનાં ફાયદા

Birthday wishes for Daughter- જન્મદિવસ ની શુભકામના દીકરી માટે

શું તમારી ગરદન પર કાળી ગંદકી છે? તેને તરત જ સાફ કરવા માટે આ ટિપ્સનો ઉપયોગ કરો... પાર્લરમાં જવાની જરૂર નથી

શુગરને તરત જ કંટ્રોલ કરવા માટે શું ખાવું જોઈએ ?ડાયાબીટીસ નાં પેશન્ટ્સ માટે વરદાનથી કામ નથી આ સુપરફૂડસ

વધુ જુઓ..

નવીનતમ

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments