Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti 2024 - શનિ જયંતી પર કરી લો આ 15 કામ, ધનનો થશે અઢળક વરસાદ

Webdunia
ગુરુવાર, 6 જૂન 2024 (08:16 IST)
શનિ જયંતી સૌથી સોનેરી અવસર છે શનિ સંબંધી સરળ અને પવિત્ર ઉપાય અજમાવવા માટે આ સરળ ઉપાય શુભ અને હાનિ રહિત છે. 

Shani Jayanti 2024 

1. શનિ જયંતીને કાળા રંગની ચકલી ખરીદીને તેને બન્ને હાથથી આસમાનમાં ઉડાવી દો. તમને દુખ તકલીફ દૂર થઈ જશે. 
 
2. શનિ જયંતીના દિવસે લોખંડના ત્રિશૂળ મહાકાલ શિવ, મકાલ ભૈરવ કે મહાકાળી મંદિરમાં અર્પિત કરવું. શનિ દોષના કારણે લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો 250 ગ્રામ કાળી રાઈ, નવા કાળા કપડામાં બાંધીને પીપળના ઝાડના મૂળમાં રાખી આવો અને તરત લગ્નની પ્રાર્થના કરવી. 
 
3. જૂના જૂતા શનિ જયંતીના દિવસે ચાર રસ્તા પર રાખવું. 
 
4. આર્થિક વૃદ્ધિ માટે તમે હમેશા શનિવારના દિવસે ઘઉં દળાવો અને ઘઉંમાં થોડા કાળા ચણા પણ મિક્સ કરી દો. 
 
5. શનિ જયંતીને 10 બદામ લઈને હનુમાન મંદિરમાં જાઓ. 5 બદામ ત્યાં મૂકી દો અને 5 બદામ લાવીને કોઈ લાલ કપડામાં બાંધીને ધન સ્થાન પર મૂકી દો. 
 
6. શનિ જયંતીના દિવસે વાનરને કાળા ચણા, ગોળ, કેળા ખવડાવો. 
 
7. શનિ જયંતી પર સરસવના તેલનો છાયા પાત્ર દાન કરવું. 
 
8. વહેતા પાણીમાં નારિયેળ વિસર્જિત કરવું. 
 
9. શનિ જયંતીને કાળા અડદ વાટીને તેના લોટની ગોળીઓ બનાવીને માછલીને ખવડાવો. 
 
10. શનિ જયંતીને આકના છોડ પર 7 લોખંડની ખીલ ચઢાવો. કાળા ઘોડાની નાળ કે નાવની ખીલથી બનેલી લોખંડની વીંટી મધ્યમામાં શનિ જયંતીને સૂર્યાસ્તના સમયમાં પહેરવી. 
 
11. શમશાન ઘાટમાં લાકડીનું  દાન કરવું 
 
12. શનિ જયંતીને સરસવનું તેલ હાથ અને પગના નખ પર લગાવો. 
 
13. શનિ જયંતીની સાંજે પીપળના ઝાડની નીચે તલ કે સરસવના તેલનો દીવો પ્રગટાવો. 

14. શનિ જયંતીથી શરૂ કરીને કીડીઓને 7 શનિવાર કાળા તલ, લોટ, ખાંડ મિક્સ કરી ખવડાવો. 
 
15. શનિની ઢૈયાથી ગ્રસ્ત માણસને હનુમાન ચાલીસાનો સવાર-સાંજે જપ કરવું જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

વધુ જુઓ..

નવીનતમ

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments