Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શા માટે છોકરીઓ પગમાં પહેરીએ છે કાળો દોરો, કિસ્મતથી શું છે તેનો કલેકશન

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (12:09 IST)
હમેશા અમે અમારી આસપાસ કેટલાક લોકોથી મળે છે જે તેમના પગમાં કાળા દોરા પહેરીને નજર આવે છે. આમ તો આ પણ કહેવું ખોટું નહી હશે કે કાળો દોરો કેટલાક લોકો શોકથી પણ પહેરે છે. તેમજ કેટલાક લોકો તેમની જરૂર પ્રમાણે પહેરે છે. કાળો દોરાનો મહત્વ અમારા જીવનમાં ખૂબ વધારે છે પણ કેટલાક લોકો જ હશે જેને તેના વિશે ખબર હશે. 
 
અમારા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો કોઈ માણસ મંગળવારના દિવસે તેમના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેમના ઘરમાં લક્ષ્મીનો આગમન થવા લાગે છે. માતા લક્ષ્મીની કૃપા તેના પર બની રહે છે. જો તમારા ઘરમાં ધન સંબંધી કોઈ સમસ્યા થઈ રહી છે તો મંગળવારના દિવસે તમારા જમણા પગમાં કાળો દોરો બાંધી લો. 
 
કેટલાક લોકોના પેટમાં હમેશા દુખાવો થતું રહે છે. એવા લોકોનાઅ દુખાવો આટલું વધારે વધી જાય છે જે કે તેને સહન  કરવું મુશ્કેલ થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં કાળા દોરાને પગના અંગૂઠામાં બાંધવું તેનાથી દુખાવાથી મુક્તિ મળી જશે. 
 
પગમાં ઈજા લાગતા પર ઘણા દિવસો સુધી ઠીક નહી હોય છે. તેથી તમે તમારા પગમાં કાળો દોરો બાંધવાથી જલ્દી આરામ મળશે. 
 
તેની સાથે જ કાળો દોરો તમને બુરી નજરથી પણ બચાવે છે. તેથી કાળા દોરાને જોઈને અનજુઓ ના કરવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

આગળનો લેખ
Show comments