Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શા માટે છોકરીઓ પગમાં પહેરીએ છે કાળો દોરો, કિસ્મતથી શું છે તેનો કલેકશન

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (12:09 IST)
હમેશા અમે અમારી આસપાસ કેટલાક લોકોથી મળે છે જે તેમના પગમાં કાળા દોરા પહેરીને નજર આવે છે. આમ તો આ પણ કહેવું ખોટું નહી હશે કે કાળો દોરો કેટલાક લોકો શોકથી પણ પહેરે છે. તેમજ કેટલાક લોકો તેમની જરૂર પ્રમાણે પહેરે છે. કાળો દોરાનો મહત્વ અમારા જીવનમાં ખૂબ વધારે છે પણ કેટલાક લોકો જ હશે જેને તેના વિશે ખબર હશે. 
 
અમારા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો કોઈ માણસ મંગળવારના દિવસે તેમના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેમના ઘરમાં લક્ષ્મીનો આગમન થવા લાગે છે. માતા લક્ષ્મીની કૃપા તેના પર બની રહે છે. જો તમારા ઘરમાં ધન સંબંધી કોઈ સમસ્યા થઈ રહી છે તો મંગળવારના દિવસે તમારા જમણા પગમાં કાળો દોરો બાંધી લો. 
 
કેટલાક લોકોના પેટમાં હમેશા દુખાવો થતું રહે છે. એવા લોકોનાઅ દુખાવો આટલું વધારે વધી જાય છે જે કે તેને સહન  કરવું મુશ્કેલ થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં કાળા દોરાને પગના અંગૂઠામાં બાંધવું તેનાથી દુખાવાથી મુક્તિ મળી જશે. 
 
પગમાં ઈજા લાગતા પર ઘણા દિવસો સુધી ઠીક નહી હોય છે. તેથી તમે તમારા પગમાં કાળો દોરો બાંધવાથી જલ્દી આરામ મળશે. 
 
તેની સાથે જ કાળો દોરો તમને બુરી નજરથી પણ બચાવે છે. તેથી કાળા દોરાને જોઈને અનજુઓ ના કરવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાસુ-વહુના ઝઘડા પાછળ હોય છે આ 3 મુખ્ય કારણો, જાણો સંબંધ કેવી રીતે બનાવવો મજબૂત

Marriage Tips Gujarati- જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 5 મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો

હાઈ પ્રોટીન રાજમા ટાકોસ માટેની રેસીપી

ટામેટાનું સૂપ રેસીપી: ઘરે બનાવો હોટેલ જેવા ટેસ્ટી અને હેલ્ધી ટામેટાનું સૂપ

ચોમાસામા કેવો હોવો જોઈએ ડાયેટ, આયુર્વેદ મુજબ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

સોમવારે ચંદન, મંગળવારે સિંદૂર.. કયા દિવસે કયું તિલક અપાવશે દરેક કાર્યમાં સફળતા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -8 જુલાઈ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments